________________
सुन्दरचोधिनी टीका अ. १ कणिकस्य श्रेणिक घातकत्वे.कारणम् १२५
अत्र प्रसङ्गमाप्त कणिकस्य श्रेणिकघातकत्वे कारणं दयते- ..
श्रेणिको भूपः प्राग वीतरागवचनबहिर्वर्तितया सम्यक्त्वाभावाद् देवगुरुधर्मान निर्णतुं नाशकत् । चेल्लनापाणिपीडनानन्तरं तदीयप्रेरणयाऽनाथिमुनिसदुपदेशेन सम्यक्त्वमलभत ।
.. पुरा श्रेणिको राजा कदाचित् विमलपवनं सेवितुं शीतलमन्दसुगन्धमन्धवाहमनाथं मत्तकोकिल कलरवजितं बनमगमत् । तत्रैकस्तापसाश्रम आसीत्।
. उसके बाद वह कूणिककुमार अपने भाई काल आदि दस कुमारोंको धुलाकर राज्यके ग्यारह भाग करके उन लोगोंको बाट दिया व अपने राज्यका पालन स्वयं करने लगा।
कूणिक श्रेणिककी मृत्युमें क्यों कारणभूत यना? यह कथानक प्रासङ्गिक है एतदर्थ इसे नीचे दिखलाते हैं
राजा श्रेणिक पहले वीतरागधर्मी नहीं होनेसे उसमें सम्यक्त्व नहीं था, अतएव वह देव गुरु और धर्मका निर्णय करनेमें असमर्थ था । परन्तु जब उसका विवाह चेल्लनाके साथ हुआ तब उसकी प्रेरणा व अनाथि मुनिके सदुपदेश द्वारा उसे सम्यक्त्वका लाभ . हुआ और वह बीतरागके धर्मको मानने लगा । पहले वह श्रेणिक राजा एक समय शुद्ध वायु सेवन करने के लिए वनमें गया। वह वन शीतल, मन्द, सुगंध वायुसे युक्त एवं मत्त कोकिलके कलरवसे कूजित था । वहा एक तापसका आश्रम था । उस आश्रममें एक
ત્યાર પછી તે કુણિક કુમાર પોતાના ભાઈ કાલ આદિ દશ કુરેન બેલાવીને રાજયના અગીયાર ભાગ કરી તે લેકેને વહેંચી દીધુ તથા પિતાના રાજ્યનું . પાલન પિત કરવા લાગ્યા
કુણિક શા માટે શ્રેણિકના મૃત્યુમાં કારણભૂત બન્યા? આ કથાનક પ્રાસંગિક છે માટે તે નીચે બતાવીએ છીએ –
રાજા શ્રેણિક પહેલા વીતરાગધમ ન હોવાથી તેનામાં સમ્યકત્વ નહતું. આથી તે દેવ ગુરૂ તથા ધર્મને નિર્ણય કરવામાં અસમર્થ હતા પરંતુ જ્યારે તેને 'વિવાહ ચેતનાની સાથે થયે ત્યારે તેની પ્રેરણાથી અને અનાથિ મુનીના સદુપદેશથી તેને સમ્યક્ત્વને લાલ થયે અને તે વીતરાગના ધર્મને માનવા લાગ્યા. પહેલાં તે શ્રેણિક રાજા એક સમય શુદ્ધ વાયુ સેવન કરવા માટે વનમાં ગયા તે વન શીતલ, મંદ, સુંગધ વાયુથી યુક્ત અને મત્ત થયેલી કેયલના કલરવથી કુજિત હતું ત્યાં એક તપસ્વીને આશ્રમ હતો તે આશ્રમમાં એક તાપસ મહિને મહિને ઉપવાસ