________________
बागचन्द्रिका टीका-धरणाहतष्टान्तः, कृत्रिमामलकदृष्टान्तः ८२३ राज्ञः शिरसि चरणेन प्रहारं कत्तुं शक्नोति ? सा राज्ञी तु विशेषसम्मानयोग्या भवति, इति विचिन्त्य राज्ञः समीपमागत्य वृद्धा ऊचुः--राजन् ! शिरसि चरणमहारकरणे विशिष्टसत्कारः करणीयः । वृद्धानां वचः श्रुत्वा तद् बुद्धि प्रति राजा परितुष्टो जातः । ततश्चासौ वृद्धानेव स्वपार्श्व स्थापयामास । इयं राज्ञस्तथा वृद्धानां च पारिणामिकी बुद्धिः।
॥ इति पोडशश्वरणाहतदृष्टान्तः ॥१६॥ अथ सप्तदश आमंड-कृत्रिमामलकदृष्टान्तः
कश्चित् कुम्भकारः कस्मैचित् कृत्रिममामलकं दत्तवान् । वर्णतः स्वरूपतश्चामलकसादृश्यसद्भावेऽप्यतिकठिनस्पर्शवत्वात् , तदुत्पत्तिकालाभावाच नेदं वास्तविकमामलकं किन्तु कृत्रिममिति तेन ज्ञातम्। तस्यामलकपरीक्षकस्येयं पारिणामिकी बुद्धिः।
॥ इति सप्तदश आमड-कृत्रिसामलकदृष्टान्तः ॥१७॥ प्रहार देने की सामर्थ्य और किस में हो सकती है। फिर भी वह विशेष संमान के ही योग्य मानी जाती है। ऐसा विचार कर चुकने पर वे पीछे राजा के पास आकर कहने लगे-राजन् ! आपके शिर पर चरण प्रहार करने वाला व्यक्ति विशेष सत्कार का पात्र होता है । इस प्रकार उनके वचन सुनकर राजा उनके वुद्धिवैभव पर बड़ा प्रसन्न हुआ, और उन्हें ही उसने अपने पास रखा। इस तरह यह राजा और वृद्धों की पारिणामिकी बुद्धि का दृष्टान्त है ॥१६॥
सत्रहवां आमंड-कृत्रिमामलक दृष्टान्न-किसी एक कुंभारने किसी दूसरे व्यक्ति के लिये बनावटी आंबला दिया। जो रूप तथा रंग में बिलकुल सच्चे आंबले के समान था, परन्तु उसने उसे कठिन स्पर्श होनेके कारण तथा वह समय उसकी उत्पत्ति का न होने के कारण यह બીજા કેનામાં સંભવી શકે ? છતાં પણ તે વિશેષ સન્માનને ચેપગ્ય મનાય છે. આ પ્રમાણે વિચાર કરીને તેઓ રાજા પાસે પાછાં ફર્યા અને તેમણે રાજાને કહ્યું, “મહારાજઆપના શિર પર ચરણ પ્રહાર કરનાર વ્યક્તિ તો વિશેષ સત્કારને પાત્ર હોય છે. આ પ્રમાણે તેમના વચન સાંભળીને રાજા તેમને બુદ્ધિવૈભવ જોઈને ઘણું ખુશ થયે અને તેમને જ તેણે પિતાની સેવામાં રાખી લીધા. આ પ્રમાણે આ રાજા અને વૃદ્ધોની પરિણામિકી બુદ્ધિનું દષ્ટાંત છે ૧૬ .
सत्तरभु आमड-कृत्रिमामलक दृष्टांत- हुमारे ४४ व्यतिन માટે બનાવટી આંબળું દીધું. તે રૂપ અને રંગમાં સાચાં આંબળા જેવું જ હતું. પણ તેણે તેને સ્પર્શ કરતાં કઠણ લાગવાથી તથા તે તેની ઉત્પત્તિને સમય ન