________________
ટાટ
मन्दीसूत्रे
अथ नासिक्य सुन्दरी नन्ददृष्टान्तः
नासिक्यपुरे नन्दनामको भूपतिरामीत् । तस्य महिषी सुन्दरी नाम्नी । भूपतेभ्रता धर्मप्रियनामकः । स सीमन्ताचार्यसमीपे देशनां श्रुत्वा मत्रजितः । विविधकठिनतपश्चरणेन विविधलब्धिसंपन्नो जातः । स चैकदा राजानं राज्ञीं च लब्धिप्रभावेण देवदेवीदर्शनं कारितवान् । तदनु तावुभौ प्रव्रजितौ । साधोरियं पारिणामिकी बुद्धिः ॥
इति चतुर्दशो नासिक्य सुन्दरी नन्ददृष्टान्तः ॥ १४ ॥ अथ पञ्चदशो वज्रदृष्टान्तः ॥
आसीदन्ती देशे उज्जयिनीनगर्यो कश्चिदिभ्यपुत्रो धनगिरिनामकः । तस्य मातापितरौ धनपालपुत्र्या सुनन्दा नाम्न्या सह तस्य पाणिग्रहणं कारितवन्तौ । धर्नागरिश्च परन्तु स्थूलभद्र ने संसार के संबंध को दुःखकर जानकर जो दीक्षा धारण कर ली यह उनकी पारिणामिकीबुद्धि का प्रभाव था ॥ १३ ॥
चौदहवां नासिक्य सुन्दरीनन्द दृष्टान्त-नासिक्यपुर में एक नन्द नाम का राजा था। उस की स्त्री का नाम सुन्दरी था । राजा का जो भाई था उसका नाम धर्मप्रिय था । धर्मप्रिय ने सीमन्ताचार्य के पास धर्मदे - शना सुनकर भागवती दीक्षा धारण करली। अनेक प्रकार के तपश्चरणों के प्रभाव से उसको उसके अनेक प्रकार की लब्धिया सिद्ध हो गई । उसने राजा और रानी को लब्धि के प्रभाव से देव और देवी के दर्शन करवाये । दर्शन कर वे दोनों दीक्षित हो गये । साधु की यह पारिणामि की बुद्धि का प्रभाव है ॥ १४ ॥
--
पन्द्रहवा वज्र दृष्टान्त-अवन्ती देश की उज्जयिनी नगरी में कोई एक घनगिरि नामका धनिक पुत्र रहता था । उस के माता पिता ने ભદ્રે સંસારના સંખ ધોને દુઃખકર માનીને દીક્ષા અંગીકાર કરી. આ તેની પારિણામિકીબુદ્ધિને પ્રભાવ હતા ॥ ૧૩૫
ચૌદમું નાસિકયસુન્દરીનન્દષ્ટાંત-નાસિકયપુરમાં નન્દ નામના એક રાજા હતા. તેની સ્ત્રીનું નામ સુંદરી હતું. રાજાના ભાઈનું નામ ધર્મપ્રિય હતું. ધમપ્રિયે સીમન્તાચાય પાસે ધર્મદેશના સાંભળીને ભગવતી દીક્ષા અંગીકાર કરી. અનેક પ્રકારની તપસ્યાને પ્રભાવે તેને અનેક પ્રકારની લબ્ધિયેા પ્રાપ્ત થઇ તેણે લબ્ધિના પ્રભાવે રાજા અને રાણીને દેવ અને દેવીનાં દર્શન કરાવ્યાં, દર્શન કરીને તે બન્નેએ દીક્ષા લઈ લીધી. આ સાધુની પારિણામિકી બુદ્ધિના પ્રભાવ થયે ૫ ૧૪૫ પ'દરભુ' વદૃષ્ટાંત-અવન્તી દેશની ઉજ્જિયની નગરીમાં ધનગિરિ નામના ફાઇ એક ધનિક પુત્ર રહેતા હતા. તેના માતા પિતાએ તેના વિવાહ ધનપાલની