________________
बोनबंन्द्रिका टीका-साधुनन्दिषेणदृष्टान्तः, धनदत्तदृष्टान्तः सम्यक् संयमाराधनतत्परो जातः ॥ इति साधोः पारिणामिकी बुद्धिः ॥ इति षष्ठः साधुनन्दिषेणदृष्टान्तः ॥६॥
अथ सप्तमो धनदत्तदृष्टान्तः ॥७॥ चम्पानगर्या धनदत्तो नाम श्रेष्ठी निवसति । तस्य पुण्यप्रभावेण विपुलं धन विपुलः परिवारो विपुला ऋद्धिरासीत् । स च विपुलसत्कारसम्मानसंपन्नः सर्वसुखसमन्वितः समृद्विसमृद्धः केनाऽप्यपरिभूतश्चाभूत् । एकस्मिन् दिने तस्य श्रेष्ठिनः सुपात्रदानकरुणादानाभयदानादिविषये बुद्धिविपर्यासः संजातः। ततः स चिन्तयतिकथमद्य मम बुद्धिविपर्यासः संजात इति । तत स्तेन शुभकर्मोदयवशात् तत्क्षणमेव ने जब यह देखा तो अपने विचार की निन्दा की और उसो समय संभल कर अपने व्रतों की रक्षा की ॥६॥
सातवां घनदत्त का दृष्टान्त-चंपानगरी में धनदत्त नाम का एक सेठ रहता था। उस के यहां पुण्योदय से विपुल धन, विपुल परिवार और विपुल ऋद्धि थी। लोग उसका सब से अधिक आदर सत्कार एवं सन्मान किया करते थे। सांसारिक किसी भी सुख की उसके यहां कमी नहीं थी। तिरस्कार कैसा होता है यह वह स्वप्न में भी नहीं जानता था। एक दिन की बात है कि इस सेठ के सुपात्रदान, करूणादान, तथा अभयदान आदि के विषय में वुद्धि की विपर्यासता हो गई। इस विपसिता के आने का कारण क्या है इस बात का जब उसने ज्ञानदृष्टि से विचार किया तो शुभ कर्मोके उदय से उसके अन्तःकरण में संसार की असारताका भान होने लगा, उसने 'शुभस्य शीघ्रम्' की उक्तिको चारितार्थ કરીને વિરક્ત થઈ ગયે. સાધુએ જ્યારે તે જોયું ત્યારે તેને પોતાના વિચાર માટે પસ્તાવો થયો અને તેજ સમયથી સાવધાનીપૂર્વક તે પિતાનાં વત્તોનું રક્ષણ ७२ साश्य. ॥६॥
સાતમું ધનદત્તનું દૃષ્ટાંતચંપા નગરીમાં ધનદત્ત નામના એક શેઠ રહેતા હતા. તેમને ત્યાં યુદયને કારણે વિપુલ ધન, વિપુલ પરિવાર અને વિપુલ ઋદ્ધિ હતી. લેકે સૌથી વધારે તેમને આદર સત્કાર કરતા હતા. કેઈ પણ પ્રકારનાં સાંસારિક સુખની તેમને ત્યા ઉણપ ન હતી તિરસકાર એટલે શું એ તે તેમણે સ્વપ્નમાં પણ અનુભવ્યું ન હતું. એક દિવસ એવું બન્યું કે સુપાત્રદાન, કરુણાદાન, અભયદાન આદિના વિષયમાં તે શેઠની બુદ્ધિની અશ્રદ્ધા થઈ 'ગઈ. આ અશ્રદ્ધા આવવાનું શું કારણ છે તેને જ્યારે તેમણે જ્ઞાનદષ્ટિથી વિચાર કર્યો ત્યારે શુભ કર્મના ઉદયથા તેમના અંતઃકરણમાં સંસારની અસારતાનું ભાન થવા