SearchBrowseAboutContactDonate
Page Preview
Page 890
Loading...
Download File
Download File
Page Text
________________ ८०० मन्दीर यथाऽयं गले पाशं बद्ध्या वृक्षात् त्वत्स्वामिशरोरोपरिपतितः, एवमेव युष्मासु कश्चित् प्रधानः पुरुषस्तथैव वृक्षात् पततु, अयमधस्तात् सुप्तस्तिष्ठतु । एवं कुमारस्य वचनं श्रुत्वा सर्वे तूष्णींभावं समाश्रिताः । स दरिद्र पुरुषस्तदभियोगतो मुक्तः । इति राजकुमारस्य वैनयिकी बुद्धिः। ॥ इति पञ्चदशो दृष्टान्तः ॥ १५ ॥ ॥ इति वैनयिकवुद्धिवर्णनम् (पृष्ट ३०९) ॥२॥ अथ कर्मजायावुद्धेदृष्टान्ताः मोच्यन्ते (पृ० ३१०)। तत्र प्रथमो हैरण्यकदृष्टान्तः प्रदर्यते । हैरण्यका=सुवर्णकारः । यः सुवर्णकारः सुवर्णादिविज्ञानं सम्यक् प्राप्तवान् , स समयं प्राप्य हस्तस्पर्शमात्रेण दर्शनमात्रेण वो सुवर्ण रजतं वा यथार्थ जानाति । इति सुवर्णकारस्य कर्मजा बुद्धिः। ॥इति प्रथमो हैरण्यकदृष्टान्तः ॥ १ ॥ जावे-अतः तुम ऐसा करो-जिस प्रकार यह गले में फांसी देकर वृक्ष से तुम्हारे स्वामी के ऊपर गिरा है-उसी तरह तुम लोगों में से कोई एक नट गले में फांसी लगाकर वृक्षले इसके ऊपर गिरो। हम इसे उस के नीचे सुलाये देते हैं। इस प्रकार के राजकुमार के वचन सुनकर वे सब नट बिलकुल चुपचाप हो गये। और वह बिचारा दरिद्रपुरुष उनके अभियोग से मुक्त हो गया। यह हुआ वृक्ष से गिरने का दृष्टान्न । यह सव राजकुमार की वैनयिकीवुद्धि है। ॥ यह पन्द्रहवा दृष्टान्त हुआ (पृ० ३१०) ॥ १४ ॥ ॥ यह वैनयिकीवुद्धि के उदाहरण हुए ॥ २॥ શકાય તે તમે આ પ્રમાણે કરે. જે પ્રમાણે આ માણસ ગળામાં ફાંસો લગાવીને તમારા આગેવાન ઉપર પડા, એજ પ્રમાણે તમારામાંથી કોઈ એક નટ ગળામાં ફાંસે લગાવીને વૃક્ષ ઉપરથી તેના પર પડે. અમે તેને તે વૃક્ષ નીચે સૂવરાવીએ છીએ ” આ પ્રકારના તે રાજકુમારનાં વચન સાંભળીને તે બધા નટ ચૂપ થઈ ગયાં. અને તે બિચારે દરિદ્ર આદમી તેના અપરાધમાંથી મુક્ત થઈ ગયે. આ વૃક્ષની નીચે પડવાનું દષ્ટાત થયું. આ બધાં રાજકુમારની વનયિકી બુદ્ધિનાં દષ્ટાંત છે. આ પંદરમું દષ્ટાંત સમાપ્ત છે ૧૪ છે આ વનયિકી બુદ્ધિનાં ઉદાહરણ થયાં (પૃ. ૩૧૦) મે ૨ હવે કર્મજ બુદ્ધિનાં દષ્ટાંતે કહે છે–પહેલું દષ્ટાંત–હેરણ્યક એટલે સોની. તે સુવર્ણ કે ચાંદીને જોઈને કે સ્પશીને તેમાં યથાર્થત્વ કે અયથાર્થ ત્વને જાણું લે છે તે કર્મબુદ્ધિનું પરિણામ છે. તે ૧છે
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy