________________
७७३
मानचन्द्रिका टीका-निमित्तदृष्टान्तः भावय । तेनोक्तम्-परिभावितं मया सर्व, तवज्ञानं सत्यमेवास्ति । ततस्तौ तस्मिन् महासरसस्तटे करचरणं प्रक्षाल्य वटवृक्षस्याधस्ताद् विश्रामार्थं स्थितौ । तदैका वृद्धा शिरसि जलपूर्णघटं धृत्वा गच्छति । सा वृद्धातावुभौ आकृत्यादिना नैमित्तिको विज्ञाय पृच्छति-हे आय ! देशान्तरगतो मम पुत्रः कदा पुनरागमिष्यति । तदानीमेव तन्मस्तकाद् घटः पतितः खण्डशो भग्नः । अविनोतेनाविमृश्यैव तदा झटिति कथितम्-तव पुत्रो घट इव नष्टो जातः । तदा विनीतो विमृश्य ब्रूते-नैवम् नैवम् , अस्याः पुत्रो गृहे समागतो वर्तते । हे मातहं गच्छ, स्वपुत्रमुखमवलोकय । एवकारण उनके यहां पुत्र रत्न का जन्म हुआ है। इस तरह दासी के वचन सुनकर विनीतशिष्य ने अविनीत से कहा-देखा सुना दासी क्या कह रही है ? । अविनीत ने कहा-हां देख सुन लिया-भाई ! तुम्हारा ज्ञान विलकुल सच्चा है। इस तरह परस्पर में बातें करते हुए उन दोनों ने उस तालाव के तट पर अपने हाथ पैरों को धोया और वहीं पर के एक वटवृक्ष की छाया में विश्राम किया। इतने में ही वहां एक वृद्धा ने जो जल से भरे हुए घड़े को अपने माथे पर रखे हुई जारही थी इन्हें देखा । आकृति आदि से वह इन्हें ज्योतिषी जानकर पूछने लगी हे आय! मेरा पुत्र देशान्तर गया हुआ है सो बतलाई ये वह कब आवेगा। इस प्रश्न के साथ ही उस बिचारी का घडा माथे पर से नीचे गिर कर फूट गया। अविनीत शिष्य ने यह देखकर उस से कहा-माँ! तेरा तो पुत्र इस धडे की तरह समझले नष्ट हो गया है। अविनीत की इस बात को सुनकर विनीत ने कहा-भाई ! नहीं २ ऐसा मत कहो इसका पुत्र तो પૂર્વક વધામણું આપે કે તેમને ત્યાં પુત્રને જન્મ થયો છે. દાસીના એવાં વચને સાંભળીને વિનીત શિષ્ય અવિનીત શિષ્યને કહ્યું, “સાંભળ્યું, દાસી શું કહી રહી છે?” અવનીત શિષ્ય કહ્યું, “હા, જોયું અને સાંભળ્યું. ભાઈ! તમારી કલ્પના તદ્દન સાચી છે?” આ પ્રમાણે વાતો કરતા કરતાં તે બન્નેએ તળાવને કાંઠે પિતાના હાથપગ ધાયા અને ત્યાં જ એક વડની નીચે છાંયડામાં વિશ્રામ લેવા લાગ્યા. એવામાં માથે પાણીને ઘડે લઈને જતી એક વૃદ્ધાએ તેમને જોયાં. મુખાકૃતિ આદિથી તેમને તિષી માનીને પૂછવા લાગી, “હે આર્ય ! મારે પુત્ર પરદેશ ગયેલ છે. તે તે ક્યારે આવશે તે બતાવો.” આ પ્રશ્નની સાથે જ તે બિચારીને ઘડે માથા ઉપરથી નીચે પડયે અને ફુટી ગયે. અવિનીત શિષ્ય આ જોઈને તેને કહ્યું, “મા! આ ઘડાની જેમ તમારે પુત્ર નાશ પામ્યું છે એમ સમજી લો.” અવનીત શિષ્યની આ વાત સાંભળીને વિનીત શિષ્ય કહ્યું, "ना, ना मे न ४७. तमना पुत्र तो यारनाय ३२ २मापी गये। छे. भा !