________________
७४४
मन्दीस्त्रे धारयितुं न शक्यते । तदा तत्सपत्नी तु न किंचित् प्रोक्तवती । ततः सचिवस्तां पुत्र शोकाः दृष्ट्वा जानाति-एषा वालकस्य माता, तस्मादियमेव गृहस्वामिनी भवितुमर्हति, इति । ततो मन्त्रिणा प्रोक्तम्-अयमेतस्याः पुत्रो नास्या इति, सैव च गृहस्वामिनी कृता, अन्या तु निगृहीता ॥
॥ इति सप्तदशः पुत्रदृष्टान्तः ॥ १७ ॥ अथाष्टादशो मधुसिक्थदृष्टान्तः
मधुयुक्तं सिक्थं-मधुसिक्थं मधुच्छत्रम् । कस्याश्चित् पर्वतीय नधा उभयतटे धीवरा निवसन्ति । उभयतटनिवासिनां धीवराणां जातीय सम्बन्धे सत्यपि परस्परं वैमनस्यमासीत् । अतस्ते धीवराः स्व स्व भार्या परतीरगमने प्रतिषेधयन्तिस्म । होती रहुंगी । बालक के मर जाने पर तो महाराज ! मैं किसी भी तरह जीवित नहीं रह सकती हूं । जब बालक की माता ऐसा कह रही थी तब उस विमाताने ऐसा कुछ नहीं कहा । अतः मंत्री ने यह जान लिया कि बालक की खास माता यही है और यह नहीं है । इसलिये यही गृहस्वामिनी के योग्य है। ऐसा जानकर वह पुत्र उसको सोंपा और गृहस्वामिनी का पद भी उसको ही दिया। दूसरी उस विमाता को दंडित किया ॥१७॥
॥ यह सत्रहवां पुत्रदृष्टान्त हुआ ॥ १७॥
अठारहवां मधुसिक्थ (मधुच्छन्त्र) दृष्टान्तएक नदी थी उसके दोनों तट पर धीवर लोग रहते थे। इनमें यद्यपि जातीय संबंध था तो भी ये परस्पर में लड़ते झगड़ते रहते थे। હું ત્યાંથી જ તેને જોઈને આનંદિત થતી રહીશ. મહારાજ બાળક મરશે તે હું કઈ પણ રીતે જીવી શકીશ નહીં?' જ્યારે બાળકની માતા આમ કહેતી હતી ત્યારે વિમાતા એ એવું કંઈ પણ ન કહ્યું. તેથી મંત્રીએ સમજી લીધું કે બાળકની સાચી માતા આ સ્ત્રી જ છે. પેલી નથી. તેથી તેજ ઘરની માલિક થવાની હકદાર છે. તેમ સમજીને તેમણે તે પુત્ર તેને મેં અને ઘરની માલિક પણ તેને જ બનાવી. અને બીજી સ્ત્રીને-વિમાતાને સજા કરી. ૧૭ II
આ સત્તરમું પુત્રદષ્ટાંત સમાસ ૧૭
અઢારમું મધુસિક (મધપુડા)નું દૃષ્ટાંતએક નદી હતી. તેના બન્ને કાંઠે માછીમાર રહેતાં હતાં. તેઓ વચ્ચે જાતિવ્યવહાર હોવાં છતાં તેઓ અંદર અંદર ઝગડતાં હતાં આ ઝગડાને કારણે