SearchBrowseAboutContactDonate
Page Preview
Page 809
Loading...
Download File
Download File
Page Text
________________ भानचन्द्रिका टीका-शुल्लकाष्टान्तः ___७९ अभयकुमारस्तत्र गत्वा लोकान् पृच्छति-किमित्येष लोकसमूहः १ । जनैरुक्तम्अस्य मध्ये राज्ञोऽगुलिमुद्रिकावर्तते, यः खलु तटेस्थित एव स्वहस्तेन गृह्णाति, तस्मै राजा महत् पारितोषिकं प्रदास्यति। ततोऽसौ कुमारो राजपुरुषान् पृच्छति-किमित्येप लोक समूही वर्तते । राजपुरुषैरपि तथैव कथितम् । अभयकुमारो राजपुरुषान् प्राह -अहं कूपाद् बहिः स्थित एव तदङ्गुल्याभरणं समुद्धरामि यदि राजा स्वप्रतिज्ञा पालयेत् । राजपुरुषैरुक्तम्-हे भद्र ! उद्भियतां तदङ्गुलीयकम् राजा स्वप्रतिज्ञमवश्यं पालयिष्यति । अभयकुमारस्तदङ्गुलीयकं सम्यनिरीक्ष्य तदुपरि अशुष्कं गोमयं पातयति । अशुष्कगोमयाऽऽहतं सत् तदङ्गुलीयकं तत्र संलग्नम् । ततस्तदुपरि अभयकुमार शीघ्र ही वहां पहुंचा और लोगों से पूछने लगा -यह लोगों का समुदाय यहां क्यों एकत्रित हुआ है। सुनकर लोगों ने उत्तर दिया-इसमें राजा की अंगूठी गिरगई है, जो व्यक्ति उसको ऊपर खडे २ ही अपने हाथ से निकाल देगा-उस को राजा बडी भारी इनाम प्रदान करेगा। लोगों की इस बात का संवाद पाने के लिये अभयकुमार ने वहां खडे हुए राजपुरुषों से पूछा तो वही पहिली वाली बात उन्हों ने भी उस से कही। सुनकर अभयकुमार ने राजपुरुषों से कहा-मैं कुंए से राजा की अंगूठी को बाहिर खडे रह कर ही निकाल सकता है, यदि वे अपनी प्रतिज्ञा के पक्के हों तो। अभयकुमार की इस बात से प्रसन्न होकर उन्हों ने कहा-सद्र ! आप तो अपना काम कीजिये, राजा अपनी प्रतिज्ञा का पालन अवश्य करेगा। इस बात को सुनकर अभयकुमार ने कुए में अंगूठी किस ओर पडी है यह अच्छी तरह देखा, पश्चात् उस के ऊपर उसने कहीं से लाकर गोबर ઉભું હતું. અભયકુમાર તરત જ ત્યાં પહોંચે, અને લોકોને પૂછવા લાગે કે લોકોનું ટોળું અહીં શા માટે એકઠું થયું છે ? લોકોએ જવાબ આપે, આ કુવામાં રાજાની વીંટી પડી ગઈ છે જે વ્યક્તિ ઉપર ઉભા ઉભા જ પોતાના હાથે તેને બહાર કાઢશે, તેને રાજા મોટું ઈનામ આપશે.” લેકેની આ વાતની ખાતરી કરવા માટે અભયકુમારે ત્યાં ઉભેલા રાજપુરુષને પૂછયું કે તેમણે પણ એ જ પ્રમાણે કહ્યું, તે સાંભળીને અભયકુમારે રાજપુરુષને કહ્યું, “જે રાજા પોતાની પ્રતિજ્ઞામાં દઢ હાય તે હું કુવામાંથી રાજાની વીંટી બહાર ઉભો રહીને જ કાઢી શકું તેમ છું.” અભયકુમારની આ વાતથી પ્રસન્ન થઈને તેમણે કહ્યું, “ભદ્ર! આપ આપનું કામ પૂરું કરે. રાજા પિતાની પ્રતિજ્ઞાનું અવશ્ય પાલન કરશે.” આ વાતને સાંભળીને અભયકુમારે કુવામાં કઈ બાજુએ વીંટી પડી છે તે ધ્યાનપૂર્વક જોયું, પછી તેણે કઈ જગ્યાએથી છાણ લાવીને તેના
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy