________________
७१६
नन्दीस्त्रे मागत्य विज्ञापितम्-कुमार ! शीघ्रमागम्यताम् , राजा सत्वरमाकारयति । ततः श्रेणिकः पितुर्वचनं शिरोधार्य मत्वा सगी नन्दां पृष्ट्वा राजपुरुषैः सह राजगृहं नगरं पस्थितः । तदा श्रेणिकेन स्वपरिचयप्रदानार्थ नन्दानिवासभवनस्य भित्तौ स्वनामग्रामादिकं लिखितम् । निर्गते श्रेणिके मासत्रये व्यतीते सति नन्दायाश्च देवलोकच्युतमहानुभावगर्भसत्त्व प्रभावादेवं दोहदः समुत्पन्नः-अहं गजोपरि समासीना दीनेभ्यः प्रचुरं द्रव्यदानं ददामि, अमारियोपणां कारयित्वा-चाभयदानं ददामीति। प्रारंभ कर दी। धीरे २ पता चला कि श्रेणिक वेन्नातट नगर में धन्यश्रेष्ठी के घर पर है। बडे आनंद के साथ वह उसका जामाता बनकर अपना समय व्यतीत कर रहा है । एक समय की बात है कि प्रसेनजित राजा को जब अपना अन्त समय आ चुका है ऐसा ज्ञात हुआ तो उसने श्रेणिक को बुलाने के लिये अपने यहां के उष्ट्रवाहकों को उसके पास भेजा। वे वहां पहुंचकर कहने लगे-कुमार! आप शीघ्र घर चलिये, राजा ने आप को बहुत जल्दी बुलाया है। उन उष्ट्रवाहकों की इस बात को सुनकर एवं पिता के आज्ञारूप वचनों को शिरोधार्य मानकर श्रेणिकने सगर्भा नंदा को वहीं पर छोडकर उन लोगों के साथ २ वहां से राजगृह की तरफ प्रस्थान कर दिया। श्रेणिक जिस समय वहां से प्रस्थित हुआ था उस समय उसने अपना ग्राम आदि का समय परिचय नंदा के निवास भवन की भित्ति पर लिख दिया था। श्रेणिक को गये हुए जब तीन मास व्यतीत हो चुके तब देवलोक से च्युत होकर गर्भ में आये हुए महाप्रभावशाली बालक के प्रभाव से नंदा को दोहद उत्पन्न ચાર મળ્યા કે શ્રેણિક વેન્નાતટ નગરમાં ધન્ય શેઠને ઘેર રહે છે, અને તેમનો જમાઈ થઈને ઘણા આનંદમાં પિતાને સમય વ્યતીત કરે છે. એક દિવસની વાત છે કે જ્યારે પ્રસેનજિત રાજાને પિતાને અતકાળ નજિક છે તેમ લાગ્યું, ત્યારે તેમણે શ્રેણિકને બોલાવવા માટે પોતાને ત્યાંથી ઊંટવાહકેને તેની પાસે મોકલ્યા. તેમણે ત્યાં જઈને કહ્યું, “કુમાર ! આપ જલદી ઘેર આવે, રાજાએ આપને ઘણું જલદી બોલાવ્યા છે. તે ઊંટવાહકેની આ વાત સાંભળીને અને પિતાની આજ્ઞાને માથે ચડાવીને, શ્રેણિક સગર્ભા નન્દાને ત્યાં જ મૂકીને તે તેના સાથે જ રાજગૃહ જવા ઉપડશે. શ્રેણિક જ્યારે ત્યાંથી રવાના થશે ત્યારે તેણે પિતાના ગામ આદિને બધો પરિચય નંદાના નિવાસસ્થાનની દિવાલ પર લખી દીધું હતું. જ્યારે શ્રેણિકને ત્યાંથી ગમે ત્રણ માસ પસાર થયા ત્યારે દેવલમાંથી વીને ગર્ભમાં આવેલ મહાપ્રભાવશાળી બાળકને પ્રભાવે નંદાને એ દોહદ ઉત્પન્ન થયો કે હું હાથી પર સવાર થઈને ગરીબ લોકોને પુષ્કળ દાન