________________
६८१
पानचन्द्रिका टीका-भरतशिलादृष्टान्तः निवेशनीया इति तदर्थ मध्यवर्तिभूमिरपि खननीया, चतसृषुदिक्षु च भित्तिनिर्मीयताम् , एवं राजयोग्यमण्डपो भविष्यति । एवं रोहकस्य वचनं निशम्य सवैरपि ग्रासप्रधानपुरुषैर्भद्रमिति प्रतिपन्नम् । ततः सर्वे भोजनार्थ स्वस्वगृहं गताः। भुक्त्वा च तत्र समागत्य सर्वेलोकाः शिलाप्रदेशे खननं प्रारब्धवन्तः । अल्पेष्वेव दिवसेषु परिपूर्णी मण्डपः संजातः । शिला च नृपादेशानुसारेण मण्डपाच्छादनरूपाऽभवत् । तदा राज्ञः समीपे समागत्य ग्रामवासिभिः प्रधानपुरुषैनिवेदितम् हे देव ! निष्पादितो भवदीयादेशः। राजा माह-कथमिति ? । ततस्ते सर्वमपि मण्डपनिष्पादनप्रकारं कथयामासुः। तरह करने से राजयोग्य मंडप तैयार हो जावेगा। इस प्रकार रोहक के घचन सुनकर उन सबने एकमत हो उसकी बात मान ली और कहने लगे-अच्छा! प्रशस्त मार्ग उस बालक ने बतलाया । वे सब निश्चित हो गये और भोजन के लिये वहां से अपने २ घर पर चले आये । खानेपीने के बाद सब लोग वहां पुनः एकत्रित हुए, और उस शिलातल की भूमि खोदने में जुट गये । निश्चित मार्ग के अनुसार थोड़े ही दिनों में वहां एक राजयोग्य मंडप बनकर तैयार हो गया। वह शिला राजा के कहने के माफिक उस मंडप की ढक्कन जैसी बना दी गई । काम समाप्त होते ही ग्रामवासी प्रधानपुरुषों ने राजा के पास जाकर निवेदन कियाहे महाराज ! आपने जो काम करने की आज्ञा दी थी वह हमलोगों ने पूरी कर दी है राजा ने कहा-अच्छा, यह काम किस प्रकार से आप लोगों ने किया ? सबने राजा को मंडप बनाने के प्रकार से जब परिचित રોહકનાં આ પ્રકારનાં વચન સાંભળીને તે બધાએ એકમતીથી તેની વાત સ્વીકારી લીધી અને કહ્યું કે આ બાળકે ઘણો સરસ માર્ગ કાઢયો છે. તેઓ બધા નિશ્ચિત થઈને ભજન કરવા માટે પિતાપિતાને ઘેર ગયા. ખાઈ પીને તેઓ બધાં ત્યાં ફરીથી એકઠાં થયાં અને તે શિલાતળની જમીન ખેડવા લાગી ગયા નિશ્ચિત માગ પ્રમાણે થોડા દિવસમાં જ ત્યાં એક રાજગ્ય મંડપ તૈયાર થઈ ગયો. તે શિલા રાજાના કહેવા પ્રમાણે તે મંડપ ઉપરના આવરણ જેવી બનાવી દેવામાં આવી, કામ સંપૂર્ણ થતા ગામના આગેવાનોએ રાજાની પાસે જઈને નિવેદન કર્યું, “હે મહારાજ ! આપે જે કામ કરવાની આજ્ઞા આપી હતી તે આજ્ઞાનું અમે સંપૂર્ણ રીતે પાલન કર્યું છે.” રાજાએ કહ્યું, “સારું! તે કામ તમે કેવી રીતે કર્યું?” બધાએ જ્યારે મંડપ કેવી રીતે
न० ८६