________________
मन्दीर समुत्पन्ने विनयनम्रतया गुरुमनः प्रहादयन् पुनः पृच्छति २, शृणोति-पृष्टः सन गुरुय॑त् कथयति, तत् सावधानो भूत्वा शृणोति ३, च-पुनः गृह्णाति-ग्रहणं करोति, शब्दतोऽर्थतश्च जानाति ४, अपि वा-ईहते-ईहां करोति, पूर्वापरविरोधेन पर्यालोचयति, किंचित् स्ववुद्धया उत्पेक्षते इति भावः ।५। ततः तदनन्तरम् अपोहते निर्णयं करोति । ६॥वा पुनः, धारयतिधारणां करोति ७ । सम्यक् करोतिधारणाऽनुरूपं कार्य सम्यक् करोति, शास्त्रोक्तमनुष्टानं सम्यगाचरतीत्यर्थः । यथोक्तानुष्ठानमपि श्रुतज्ञान प्राप्ति हेतुरिति भावः ॥ ८ ॥ श्रुतज्ञानावरणकर्मणः क्षयोपशमाज्जायमानखादिमे बुद्धेर्गुणा इत्युक्तम् ॥३॥
शास्त्रश्रोतुः सप्तगुणानाह-'मू यं० ' इत्यादि । प्रथमो गुणः-मूकं शृणोति, सेवा करना १ । गुरु द्वारा पाठित पाठ में संशय के होने पर बड़ी नम्रता के साथ गुरुजन का मन हर्षित करते हुए संशय की निवृत्ति के निमित्त पुनः पूछना २। पूछने पर गुरुजन क्या कहते हैं यह बड़ी सावधानी से सुनना३। पश्चात् पूछे गये विषय का शब्द और अर्थपूर्वक अवधारण करना ४ । पश्चात् पूर्वापर विरोध न आवे इस रूप से उसकी पर्यालोचना करना ५। बाद में उसका निश्चय करना ६। कालान्तर में भी वह विषय विस्मृत न हो इस रूप से उसको धारण करना ७। फिर धारणा के अनुसार शास्त्रोक्त अनुष्ठान को अपने जीवन में उतारना८। ये धुद्धि के आठ गुण हैं । ये आठ गुण श्रुतज्ञानावरणीय कर्म के क्षयोपशम से पैदा होते हैं, इसलिये इन्हें बुद्धि के गुणरूप में प्रगट किये हैं ॥३॥
अब शास्त्रकार शास्त्र सुननेवाले के सात गुण कहते हैं-'मूर्य' इत्यादि । प्रथमगुण-श्रोता शास्त्र को जब सुने तब बड़ी नम्रता के साथ ગુરુની સેવા કરવી, (૨) ગુરુ દ્વારા પાઠિત પાઠમાં સંશય આવતાં ઘણું નમ્રતાપૂર્વક ગુરુજનનું મન હર્ષિત કરતાં સંશયનું નિવારણ કરવા માટે ફરીથી પૂછવું, (૩) પૂછતાં ગુરુજન જે કહે તે સાવધાનીથી સાંભળવું, (૪) પછી પૂછેલ વિષયનું શબ્દ અને અર્થપૂર્વક અવધારણ કરવું, (૫) પછી પૂર્વાપર વિરોધન આવે તે રીતે તેની પર્યાલોચના કરવી, (૬) પછી તેને નિશ્ચય કર, (૭) કાલાન્તરે પણ તે વિષય ભૂલાય નહીં તે રીતે તેને ધારણ કરવો, (૮) અને ધારણા પ્રમાણે શાસ્ત્રોકત અનુષ્ઠાનને પિતાના જીવનમાં ઉતારવું, એ બુદ્ધિના આઠ ગુણ છે. એ આઠ ગુણ કૃતજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી પેદા થાય છે તેથી તેમને બુદ્ધિના ગુણરૂપે પ્રગટ કર્યા છે
व २ शासनान सात ४९ छ-'मूयं०" छत्या. (૧) પ્રથમગુણશ્રેતા શાસ્ત્રનું જ્યારે શ્રવણ કરે ત્યારે ઘણું નમ્રતાપૂર્વક