________________
शामचन्द्रिका टीका-बादशाङ्गस्य ध्रुवत्वादिकथनम्. लिकत्वं समर्थ्य विधिमुखेन तदेव समर्थयति-अभूच्च भवति च भविष्यति च। अत एवायम्-ध्रुवो नियतः शाश्वतः अक्षयः अव्ययः अवस्थितो नित्यः । स द्वादशङ्गो गणिपिटकः समासतः संक्षेपतः चतुर्विधा चतुष्प्रकारकः प्रज्ञप्तः । तान् प्रकारानाह 'तद्यथा'-इत्यादि। व्याख्या सुगमा । नवरम्-उपयुक्तः-उपयोगवानिति।।मु०५७॥
सम्पति सूत्रकार उपसंहरन् संग्रहगाथाः प्राहमूलम्-अक्सर सपणी सम्म, साइयं खलु सपज्जवसियं च ।
गमियं अंगपविडं, सत्त वि एए सपडिवक्खा ॥१॥ नहीं है, किन्तु था, है और रहेगा। इसी लिये यह ध्रुव आदि विशेषणों वाला होकर अवस्थित एवं नित्य है। इस तरह सूत्रकार ने पहिले निषेधमुख से इस में त्रैकालिक सत्ता का समर्थन किया और अब वे "अभूच्च भवति च भविष्यति च" इन क्रियापदों द्वारा इसका विधिमुख से समर्थन किया है, अतः इस कथन में यहां पुनरुक्ति की आशंका नहीं हो सकती है।
यह द्वादशाङ्ग संक्षेप में चार प्रकार के कहे गये हैं। वे चार प्रकार द्रव्य से, काल से और भाव से जानने चाहियें। द्रव्य से उपयोगवान श्रुतज्ञानी समस्त द्रव्यों को जानता है, देखता है। क्षेत्र से-उपयोगवान श्रुतज्ञानी समस्त क्षेत्रों को जानता है, देखता है। कालसे-उपयोगवान श्रुतज्ञानी समस्त कालको जानता है, देखता है । भाव से उपयोगवान श्रुतज्ञानी समस्त भावों को जानता है, देखता है ।लू०५७॥ અને ભવિષ્યમાં નહીં રહે એવી વાત પણ નથી, પરતુ હતું, છે, અને રહેશે. તે કારણે તે અચલ, ધ્રુવ આદિ વિશેષણવાળું હેવાથી અવસ્થિત અને નિત્ય છે. આ રીતે સૂત્રકારે પહેલાં નિષેધખે તેમાં શૈકાલિક સત્તાનું સમર્થન કર્યું मने हवे तभो “ अभूच्च भवति च भविष्यति च" यिायही द्वारा तनु વિધિમુખે સમર્થન કર્યું છે, તેથી આ કથનમાં અહીં પુનરુક્તિની આશંકા કરી शाती नथी.
આ દ્વાદશાંગ સંક્ષેપમાં ચાર પ્રકારે છે. તે ચાર પ્રકારે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જાણવા જેઈએ દ્રવ્યથકી ઉપગવાન શ્રુતજ્ઞાની સમસ્ત દ્રવ્યોને જાણે છે, જુએ છે. ક્ષેત્ર થકી ઉપગવાન શ્રુતજ્ઞાની સમસ્ત ક્ષેત્રેને જાણે છે. જુએ છે. કાળથકી ઉપગવાન શ્રુતજ્ઞાની સમસ્તકાળને જાણે છે, જુએ છે, ભાવથકી ઉપગવાન શ્રુતજ્ઞાની સમસ્ત ભાવેને જાણે છે, જુએ છે. (સૂ૦ ૫૭)