________________
शानचन्द्रिका टीका-विपाकश्रुतस्वरूपवर्णनम् ...... शुभाशुभकर्मपरिणामस्तत्प्रतिपादक श्रुतं विपाकश्रुतम् , तत्किस्वरूपमिति प्रश्नः ? उत्तरयति-विपाकश्रुते खलु सुकृतदुष्कृतानां कर्मणां फलविपाकआख्यायते । तत्र-विपाके खलु दश दुःखविपाका दुःखविपाकप्रदर्शकानि दशाध्ययनानि सन्ति, सुखविपाक प्रदर्शकानि च दशाध्ययनानि सन्ति । दुःखविपाक स्वरूपजिज्ञासायां पृच्छति-अथ के ते दुःखविपाकाः ? इति । उत्तरयति-दुःखविपाकेपु खलु दुःखविपाकानाम्-दुःखविपाकोऽस्त्येषामिति दुःखविपाकाः, मत्वर्थीयोऽच् प्रत्ययः, तेषां तथोक्तानाम्-दुःखफलभोक्तृणां जीवानां नगराणि, उद्यानानि, वनषण्डाः, से शिष्य पूछता है-हे भदन्त ! विपाकश्रुतका स्वरूप क्या है ? उत्तर-शुभ
और अशुभ कर्मों के परिपाकका नाम विपाक है । इस विपाकका प्रतिपादक जो श्रुत है वह विपाकश्रुत है । इस अंगमें पुण्य और पापप्रतिविपाक का कथन किया गया है । इसमें दुःखविपाक दश हैं तथा सुख विपाक भी दश हैं अर्थात्-इस विपाकश्रुतमें दुःखविपाकप्रदर्शक दश अध्ययन हैं और सुखविपाक प्रदर्शक भी दश अध्ययन हैं, इस तरह यह विपाकश्रुत बोस अध्ययनोंवाला है। दुःखविपाक प्रदर्शक अध्ययनों का नाम दुःखविपाक और सुखविपाकप्रदर्शक अध्ययनों का नाम सुखविपाक है। अब शिष्य दुःखविपाक के स्वरूप को जानने की इच्छा से पूछता है-हे भदन्त ! वे दुखःविपाक क्या है ?
उत्तर-इन दुःखविपाकोंमें दुःखविपाक को भोगनेवालों के नगरों का, उद्यानों का, वनपण्डों का, चैत्यों का अर्थात् व्यन्तरायतनों का, समपूछे छ- महन्त ! विश्रुतनु शु २१३५ छ १ ।
ઉત્તર–શુભ અને અશુભ કર્મોના પરિપાકનું નામ વિ પાક છે. આ વિપાકનું પ્રતિપાદન કરનાર જે સૂત્ર છે તે સૂત્રનું નામ વિપાકકૃત છે. આ અંગમાં પુન્ય અને પાપપ્રકૃતિ રૂપ કર્મોના ફળસ્વરૂપ વિપાકનું વર્ણન કરાયું છે. આ વિપાક શ્રતમાં દુખવિપાક પ્રદક દસ અધ્યયન છે અને સુખવિ પાક પ્રદશક પણ દસ અધ્યયન છે, આ રીતે આ વિપાકશ્રત વીલ અધ્યયને વાળું છે દુ ખવિપાક પ્રદર્શક અધ્યયનનું નામ દુખવિપાક અને સુખવિપાક પ્રદર્શક અધ્યયનનું નામ સુખવિપાક છે. હવે શિષ્ય દુખવિપાકનું સ્વરૂપ જાણવાને માટે પૂછે છે-હે ભદન્ત! તે દુઃખવિપાક શું છે? ઉત્તર–એ દુઃખવિપાકમાં દુઃખવિપાક ભાગ નારાઓનાં નગરોનું ઉદ્યાનું, વનષ ડેનુ ચિત્યનું એટલે કે ચન્તરાયતનુ,