________________
नन्दीसूत्रे ५६०
ननु अष्टादश सहस्रात्मकं पद परिमाणमुक्तम् , तत्परिमाणं यदि पञ्चविशत्यध्ययनात्मकस्य श्रुतस्कन्धद्वयस्य, तदा ' नववंभचेरमइओ अट्ठारसपय सह स्सिओवेओ' इति यदुवतं तद्विरुध्यते ? इतिचेदुच्यते
'दो सुयखंधा, पणवीसं अज्झयणा, पंचासीई उद्देसणकाला पंचासीइं समुद्देसणकाला' इति यदुक्तं तदाचाराङ्गस्य प्रमाणमुक्तम् , यत्पुनरुक्तम् 'अट्ठारस पयसहस्साइं पयग्गेणं' इति, तद् नवब्रह्मचर्याध्ययनात्मकस्य प्रथमश्रुतस्कन्धस्य प्रमाणं विज्ञेयम् । उक्त प्रकार से ही होती है। आचारांग सूत्र में पदों की संख्या अठारह १८ हजार है। अर्थात्-आचारांग सूत्रमें अठारह १८ हजार पद है। सार्थक शब्दों का नाम पद है।
शंका-आचारांगसुत्र में अठारह १८ हजार पद जो कहे जाते हैं वे यदि संपूर्ण पचील अध्ययनवाले आचारां सूत्र के पद हैं तो "नव बंभचेर मह ओ अद्वारस पय सहस्सिओ वे ओ" इस कथन से उसका विरोध आता है ।
उत्तर-यह बात नहीं है। कारण जो ऐसा कहा गया है कि आचारांगमें दो श्रुतस्कंध, पच्चीस अध्ययन, पचासी ८५ उद्देशनकाल, पचासी ८५ समुद्देशनकाल हैं वह तो समस्त आचारांग सूत्र का प्रमाण कहा है। तथा ऐसा जो कहा है कि आचारांगमें अठारह १८ हजार पद् हैं यह कथन ब्रह्मचर्यात्मक प्रथम श्रुतस्कन्ध का है ऐसा जानना चाहिये। अतः इस कथनमें कोई विरोध नहीं आता है। અને તેમની ગણત્રી પણ ઉપર કહ્યા પ્રમાણે થાય છે. આચારાંગ સૂત્રમાં પદેની સંખ્યા અઢાર (૧૮) હજાર છે. એટલે કે આચારાંગ સૂત્રમાં અઢાર હજાર પદ . સાર્થક શબ્દનું નામ પદ .
શંકા–આચારાંગ સૂત્રમાં અઢાર હજાર પદ જે કહેવામાં આવે છે તે ने संपूर्ण पयीश मध्ययनवाजा मायाशंग सूत्रन ५६ हाय ता" नव बंभचेर मइओ अट्ठारस पयसहस्सि ओ वे ओ" २॥ ४थनथी ते वि३८ नय छ?
ઉત્તર–એમ વાત નથી. કારણ કે જે એમ કહેવામાં આવ્યું છે કે આચારાંગમાં બે શ્રતસ્કંધ, પચીશ અધ્યયન, પંચાશી અધ્યયનકાળ, પંચાશી સમુદેશેનકાળ છે તે તો સમસ્ત આચારાંગ સૂત્રનું પ્રમાણ કહ્યું છે તથા એવું જે કહ્યું છે કે આચારાંગમાં અઢાર હજાર પદ તે કથન બ્રહ્મચર્યાત્મક પ્રથમ શ્રુતસ્કંધનું છે એમ સમજવું જોઈએ. તેથી તે કથનમાં કે વિરોધ લાગતું નથી.