________________
५५८
नन्दीसूत्रे ध्ययनानि सन्ति १४, तथा-भावना १५, विमुक्तिः १६, इति पोडशाध्ययनानि द्वितीय श्रुतस्कन्धे । एवमेतानि निशीथाध्ययनवर्जितानि पञ्चविंशतिरध्ययनानि । पञ्चाशीतिरुद्देशनकालाः सूत्राध्यापनकाला। उद्देशनकालस्य पञ्चाशीतिसंख्यकत्वमेव विज्ञेयम्-शस्त्रपरिज्ञाधारभ्य अवग्रहमतिमापर्यन्तेषु पोडशाध्ययनेषु क्रमेण-सप्त १, पट् २, चत्वारः ३, चत्वारः ४, पट् ५, पञ्च ६, अष्ट ७, सप्त ८, चत्वारः ९, एकासप्तैकक १४, भावना १५ तथा विमुक्ति१६ ये निशीथाध्ययनवर्जित सोलह अध्यन दूसरे श्रुतस्कंधमें हैं। इस तरह ये सब मिलकर पचीस अध्ययन आचारांग सूत्र के दोनों श्रुतस्कंधों के हैं। भूत्राध्यापनरूप जो उद्देशन काल हैं वे पचासी ८५ हैं, गणना उनकी इस प्रकार से है-पहले श्रुतस्कन्धमें नौ अध्ययन हैं, उनमें प्रथम शस्त्रपरिज्ञा अध्ययन के सात ७ उद्देशनकाल हैं, दूसरे लोकविजय के छह ६, तीसरे शीतोष्णीय अध्ययन के चार ४, चौथे सम्यक्त्व अध्ययन के चार ४, पांचवे लोकसार अध्ययन के छह ६ छठे द्युत अध्ययन के पांच ५, सातवें विमोह अध्ययन के आठ ८, आठवें महापरिज्ञा अध्ययन के सात ७, और नौवें उपधान श्रुत अध्ययन के चार ४ उद्देशन काल हैं। इस प्रकार प्रथमश्रुतस्कन्ध के नौ अध्ययनोंमें सव एकावन (५१) उद्देशनकाल होते हैं।
दूसरे श्रुतांकन्ध के सोलह (१६) अध्ययनों के उद्देशनकाल इस प्रकार है-प्रथम पिण्डेषणा अध्ययन के ग्यारह ११ उद्देशन काल है,
જકિયા સપ્તક, (૧૫) ભાવના, તથા (૧૬) વિમુકિત એ નિશીથાધ્યયન વર્જિત સેળ અધ્યયન બીજા સ્કંધશ્રતમાં છે. આ રીતે આચારાંગ સૂત્રના બને સ્કધના મળીને પચ્ચીશ અધ્યયન છે. સૂત્રાધ્યાયનરૂપ જે ઉદ્દેશનકાલ છે તે પંચાશી (૮૫) છે. તેમની ગણત્રી આ પ્રમાણે છે. પહેલા શ્રુતસ્કંધમાં નવ અધ્યયન છે તેમાં પ્રથમ શસ્ત્રપરિજ્ઞા અધ્યયનના સાત (૭) ઉદ્દેશનકાલ છે, બીજા લેકવિજયના છે. ત્રીજા શીતેણીય અધ્યયનના ચાર, ચેથા સમ્યક્ત્વ અધ્યયનના ચાર, પાંચમાં લોકસાગર અધ્યયનના છ, છઠ્ઠા દ્યુત અધ્યયનના પાંચ, સાતમાં વિમોહ અધ્યયનના આઠ, આઠમાં મહા પરિજ્ઞા અધ્યયનના સાત, અને નવમાં ઉપધાનશ્રુત અધ્યયનના ચાર ઉદ્દેશનકાળ છે. આ પ્રકારે પહેલા શ્રુતસ્કંધના નવ અધ્યયનના કુલ એકાવન (૫૧) ઉદ્દેશનકાળ છે.
બીજા ગ્રુતસ્કંધના સોળ (૧૬) અધ્યયનના ઉદ્દેશકાળ આ પ્રમાણે છેપહેલા પિકૈકણું અધ્યયનના અગીયાર (૧૧) ઉપદેશન કાળ છે, બીજા શર્મેષણ