________________
नन्दीस्त्रे ५५६ तानि-परिमितानि सन्ति । तथा-वेष्टका: ज्ञानाद्यन्यतमविषय प्रतिपादकवचन सन्दर्भरूपाः, आर्योपगीत्यादिच्छन्दो विशेषा वा संख्येयाः सन्ति । तथा-श्लोकाः -अनुष्टुवादयः संख्येयाः सन्ति । तथा-नियुक्तयः-नियुक्तनां सूत्राभिमतार्थानां युक्तया संयोजनानि नियुक्तयः, अत्र आषत्वाद् युक्त शब्दलोपो द्रष्टव्यः, यद्वानिश्चयेन अर्थ प्रतिपादिका युक्तयः-नियुक्तयः संख्येयाः सन्ति । तथा प्रतिपत्तयः -परमतपदार्थ प्रदर्शनरूपा भिक्षुमतिमाघभिग्रहविशेषा बा संख्येयाः सन्ति । स आचारः खलु अङ्गार्थतथा श्रुतपुरुषस्याङ्गरूपतया प्रथममङ्गम् । अङ्गानां रचनानन्तरं यस्तेषां क्रमस्तमपेक्ष्येदमाचाराङ्गं प्रथमममङ्गमुक्तम् । रचनापेक्षया तु द्वादशं दृष्टिअनुयोग द्वार आवारांगमें संख्यात हैं। ज्ञाल आदिरूप किसी एक विषयको प्रतिपादन करने वाले जो वाक्य हैं उनका नाम वेष्टक है। अथवाआर्या, उपगीति आदि छंद विशेषों का नाम भी वेष्टक है। ये भी उसमें संख्यात हैं। तथा अनुष्टुप् आदि श्लोक भी संख्यात हैं। नियुक्तियां भी संख्यात ही है। सूत्र अभिमत अर्थ का संयोजन करना इसका नाम नियुक्ति है। अथवा-निश्चयसे अर्थप्रतिपादन करने वाली जो युक्ति है, वह नियुक्ति है । इस प्रकारकी नियुक्तियां आचारांगसूत्र में संख्यात हो हैं। तथा प्रतिपत्तियां भी संख्यात हैं। अन्यवादि संमत पदार्थों का प्रदर्शन करना अथवा भिक्षु प्रतिमा आदिके अभिग्रहों का कथन करना ये सब प्रतिपत्ति शब्द के वाच्यार्थ हैं। इस आचारांग को जो प्रथम अंग कहा गया है उसका कारण यह है कि यह श्रुतपुरूष का सर्वप्रथम अंग है। जब अंगों की रचना हुई तब उनके क्रम को लेकर इलको प्रथम अंगरूप से प्रकट ઉપકમ આદિ અનુગ દ્વારા આચારાંગમાં સંખ્યાત છે. જ્ઞાન આદિ રૂપ કેઈ એક વિષયનું પ્રતિપાદન કરનાર જેવા હોય છે તેમનું નામ વેષ્ટક છે. એ પણ તેમાં સંખ્યાત છે તથા અનુષ આદિ ગ્લૅક પણ સંvયાત છે. નિર્યુક્તિઓ પણ સંખ્યાત છે. સૂત્ર અભિમત અર્થનું સંજના કરવું. તેનું નામ નિર્યુક્તિ છે. અથવા–નિશ્ચયથી અર્થનું પ્રતિપાદન કરનારી જે યુક્તિ છે તે નિર્યુક્તિ છે. આચારાંગ સત્રમાં એ પ્રકારની સંખ્યાત નિકિતઓ છે. તથા પ્રતિપત્તિ પણ સંખ્યાત છે. અન્યવાદિ સંમત પદાર્થોનું સમર્થન કરવું, અથવા ભિક્ષુ પ્રતિમાં આદિના અભિગ્રહનું કથન કરવું એ બધા પ્રતિપત્તિ શબ્દના વાચાર્યું છે. આ આચારાંગને જે પહેલુ અંગ કહેવામાં આવેલ છે તેનું કારણ એ છે કે તે શુપુરુષનું સૌથી પહેલું અંગ છે. જ્યારે અંગેની રચના થઈ ત્યારે તેમના ક્રમને