________________
५१५
नन्दीस
परपर्याया न भवेयुस्तहिं 'अकारस्य स्वपर्यायाः' इति न व्यपदिश्येरन् , परापेक्षया स्वव्यपदेशस्य संभवात् । ततः स्वपर्यायव्यपदेशकारणतया तेपि परपर्यायास्तस्योपयोगिन इति तस्ये' ति व्यपदिश्यन्ते । २। ___ अपि च -सर्व वस्तु प्रतिनियतस्वभावं, प्रतिनियतस्वभावता च प्रतियोग्यभावात्मकतानिवन्धना । ततो यावन्न प्रतियोगिविज्ञानं भवति, तावन्नाधिकृतं वस्तु तदभावात्मकं तत्त्वतो ज्ञातुं शक्यते । तथा च सति घटादि पर्यायाणामपि अभाव प्रतियोगित्वात् तदविज्ञानं यावद् भवति. तावन्नाधिकृतं वस्तु तदभावात्मकं परिज्ञातमिति नाकारो यथात्मनाऽवगन्तुं शक्यते, इति घटादिपर्याया अप्यकारस्य पर्यायाः यदि वे परपर्यायें न हों तो ये अकार की स्वपर्यायें हैं ऐसा व्यपदेश ही नहीं हो सकेगा। कारण स्व व्यपदेश परापेक्ष है । इसलिये पर्यायों में स्व व्यपदेश का कारण होने से वे परपर्यायें भी उस विवक्षित पदार्थ की उपयोगी हैं अतः उनमें " तस्य" ऐसा व्यपदेश होता है ॥२॥
फिर भी-संसार की जितनी भी वस्तुएँ हैं वे सब प्रतिनियत स्वभाव वाली हैं। और यह प्रतिनियत स्वभावता उनमें प्रतियोगी पदार्थ के अभाव को लेकर ही आई हुई है। इसलिये यह ध्रुव सत्य है कि वस्तु अपने स्वभाव में प्रतिनियत है यह बात स्पष्टरूप से जानने के लिये प्रतियोगी पदार्थ का ज्ञान होना चाहिये। तभी जाकर विवक्षित वस्तु में "प्रतियोगी पदार्थ का अभाव रहा हुआ है" ऐसा कहा जा सकता है।
और भी “अकार की ये निज पर्यायें हैं" ऐसा बोध अकार पर्यायों છે ત્યારે જ “સ્વ” ની શોભા છે. જો એ પરપર્યા ન હોત તે એ આકારની સ્વપર્યાય છે. એ વ્યપદેશ જ થઈ શકત નહીં. કારણ કે સ્વ વ્યપદેશ પરાપેક્ષ છે. તે કારણે પર્યાયમાં સ્વ વ્યપદેશનું કારણ હોવાથી એ પરપર્યાયા 4 ते विवक्षित पहायने उपयोगी थाय छ, तेथी तमनाम “ तस्य" मेवा વ્યપદેશ થાય છે. ૨૫
વળી સંસારની જેટલી વસ્તુઓ છે તે બધી પ્રતિનિયત સ્વભાવવાળી છે. અને એ પ્રતિનિયત સ્વભાવતા તેમનામાં પ્રતિવેગી પદાર્થના અભાવને લીધે જ આવેલી છે. તે કારણે એ ધ્રુવ સત્ય છે કે વસ્તુ પિતાના સ્વભાવમાં પ્રતિનિયત છે એ વાત સ્પષ્ટરૂપે સમજવાને માટે પ્રતિયોગી પદાર્થનું જ્ઞાન હોવું જોઈએ. ત્યારે જ વિવક્ષિત વસ્તુમાં “પ્રતિયેગી પદાર્થને અભાવ રહેલ છે” એમ કહી શકાય છે.
વળી-“અકારની એ સ્વપર્યાયે છે” એ બે અકાર પર્યાયોમાં ત્યારે