________________
भानचन्द्रिकाटीका-सम्यक्भुतस्य सादिसपर्यवसितत्यानाधपर्यवसितत्वनिरू० ५११
उच्यते--अयुक्तमेतत् , सम्यग् वस्तुतत्त्वापरिज्ञानात् । तथाहि-नास्तित्वं नाम तेन तेन रूपेणाऽभवनमिष्यते, तच्च तेन तेन रूपेणाऽभवनं वस्तुधर्मस्ततो नैकान्तेन सच्छून्यरूपमिति न सह सम्बन्धाभावः। तदपि च तेन रूपेणाऽभवन तं तं पर्यायमपेक्ष्य भवति, नान्यथा । तथाहि-थो यो घटादिगतः पर्यायस्तेन तेन रूपेण है। जैसे-" घट पराभाव से संबंद्ध है" इस प्रकार के वाच्यार्थ में यह तात्पर्य थोडे ही निकल सकता है कि घट पट के साथ संबंधित हैं। किन्तु घट पटाभाव से ही युक्त है, पट से नहीं, यही बोध होता है। इसी प्रकार परपस्यों का अभाव विवक्षित पदार्थ में है इसका भी यही तात्पर्य निकलता है कि परपर्यायों का अभाव ही विरक्षित पदार्थ के साथ संबंध है-परपर्यायें नहीं।
उत्तर-वस्तुतत्त्व का समीचीन परिज्ञान नहीं होने से यह शंका की गई है। जब नास्तित्व का " उस उस रूप से नहीं होना" ऐसा तात्पर्य है तो फिर यह वस्तु का ही निजधर्म है। निजधर्म जो होता है वह एकान्ततः शून्यरूप नहीं होता है । इस तरह नास्तित्व के साथ संबंध होने में कोई विरोध नहीं है । तात्पर्य इसका यह है कि शंकाकार ने “ नास्तित्व" का तात्पर्य " स्वरूपशून्य" मानकर जो उसका पदार्थ के साथ संबंधाभाव स्थापित किया था उसका यहां यह उत्तर दिया गया है। नास्तित्व का भाव स्वरूपशुन्यता नहीं है किन्तु उस उस रूप છે” આ પ્રકારના વાચ્યાર્થમાં એ તાત્પર્ય ડું જ નીકળે છે કે ઘટ (ઘડો) પટની સાથે સંબંધિત છે, પણ ઘટ પટાભાવથી જ યુક્ત છે, પટથી નહી. એજ બોધ થાય છે. એ જ પ્રકારે પરપર્યાને અભાવ વિવક્ષિત પદાર્થમાં છે એનું પણ એજ તાત્પર્ય નીકળે છે કે પરપર્યાને અભાવ જ વિવક્ષિત પદાર્થની સાથે સંબંધ છે–પરપર્યાયે નહીં.
ઉત્તર–વસ્તુતત્વનું સંપૂર્ણ પરિજ્ઞાન ન હોવાથી આ શંકા ઉઠાવવામાં આવી છે. જે નાસ્તિત્વનું” તે તે રૂપે ન હેવું” એવું તાત્પર્ય છે તે એ વસ્તુને જ પિતાને ધર્મ છે. જે પિતાને ધમ હોય છે તે એકાન્તત શૂન્યરૂપ હોતું નથી. આ રીતે નાસ્તિત્વની સાથે સબંધ હવામાં કઈ વિરોધ નથી. તેવું તાત્પર્ય એ છે કે શંકાકારે “નાસ્તિત્વ”નું તાત્પર્ય “સ્વરૂપશૂન્ય”માનીને તેને પદાર્થની સાથે જે સંબંધાભાવ સ્થાપિત કર્યો હતો તેને અહીં આ ઉત્તર આપવામાં આવ્યો છે. નાસ્તિત્વને અર્થ સ્વરૂપશૂન્યતા નથી પણ તે તે