________________
५०४
___ मन्दीर ____ उच्यते-अकारादेरपिवर्णस्य स्वपरपर्यायभेदभिन्नतया सर्वद्रव्यपर्यायपरिमाण तुल्यत्वादकारादिवर्णजातमपि सर्वद्रव्यपर्यायपरिमाणं भवतीति ।
नन्वकारादेर्वर्णस्य स्वपरपर्यायापेक्षया सर्वद्रव्यपर्यायराशितुल्यता केन प्रकारेण भवती? ति चेत्, - उच्यते-इह 'अ, अ, अ, ' इत्यकार उदात्तोऽनुदात्तः स्वरितः । स पुनरेकैको द्विधा-सानुनासिको निरनुनासिकश्चेत्यकारस्य षडभेदाः। एवं इस्वो दीर्घप्लुतश्च । तदेवमष्टादशप्रभेदान् केवलोऽकारो लभते। तथा-धन्यवर्णसहितोऽप्यकारोऽनेकान् भेदान् लभते । तथाहि-ककारेण संयुक्तोऽकारोऽप्टादशभेदान् लभते । एवं खकारेण । ____उत्तर-ठीक है, परन्तु अकार आदि जो वर्ण हैं उनके भी स्वपर्याय और परपर्याय की अपेक्षा अनेक भेद हो जाते हैं, इसलिये उनमें भी सर्वद्रव्यपर्यायप्रमाणता सुघटित होने में कोई बाधा नहीं आती है।
शंका-अकार आदि वर्गों में स्व ओर परपर्याय की अपेक्षा सर्वद्रव्यपर्याय राशितुल्यता कैसे घटती है ?
उत्तर-सुनो-अकार-उदात्त, अनुदात्त और स्वरित के भेद से तीन प्रकार का कहा हुआ है। उदात्त अकार के, अनुदात्त अकार के, और स्वरित अकार के सानुनासिक और निरनुनासिक, इस तरह और भी दो दो भेद किये गये हैं। इन छह भेदों के भी हस्व, दीर्घ, प्लुत ऐसे
और भी तीन तीन भेद होते हैं। इस तरह अकेला अकार अठारह प्रकार का हो जाता है। इसी तरह अन्यवों से समन्वित हुआ अकार भी अनेक भेदों वाला बन जाता है। जैसे-"क" में मिला हुआ "अ"
ઉત્તર–શંકા બરાબર છે પણ અકાર આદિ જે વર્ણ છે તેમના પણ સ્વપર્યાય અને પરપર્યાયની અપેક્ષાએ અનેક ભેદ થઈ જાય છે, તે કારણે તેમનામાં પણ સર્વદ્રવ્ય પર્યાય પ્રમાણુતા સુઘટિત થવામાં કોઈ મુશ્કેલી નડતા નથી.
શંકા–અકાર આદિ વર્ષોમાં સ્વ અને પર પર્યાયની અપેક્ષાએ સર્વદ્રવ્ય પર્યાય રાશિતુલ્યતા કેવી રીતે ઘટાડી શકાય છે ?
ઉત્તર–ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિતના ભેદથી અકાર ત્રણ પ્રકારના કહેલ છે. ઉદાત્ત અકારના, અનુદાત્ત અકારના અને સ્વરિત અકારના સાનુનાસિક અને નિરનુનાસિક, આ રીતે બીજા પણ બે બે ભેદ પડે છે. એ છ ભેદના પણ હસ્ય, દીર્ઘ, સ્તુત એવાં બીજા પણ ત્રણ ત્રણ ભેદ થાય છે. આ પ્રકા એક અકાર અઢાર પ્રકારને થાય છે. એ જ રીતે અન્ય સાથે જોડાયેલ मा२ ५६ भने लेहोवाण। थ लय छे. रेम-"क"Hi भणमा 'अ'