________________
मानन्द्रिकाटीका-सम्यक तस्य सादिसपर्यवसितत्वानाद्यपर्यवसितत्वनिरू० ४९१
उत्तरमाह-'इच्चे इयं दुवालसंगं० ' इत्यादि । इत्येतत्-पूर्वोक्तमेतत् द्वादशाङ्गं गणिपिटका आचाराङ्गादिरूपः यद् गणिनः सर्वस्वं, तदेव व्यवच्छित्तिनयार्थतया व्यवच्छित्ति बोधको नयः-व्यवच्छित्तिनयः पर्यायाथिक इत्यर्थः, तस्यार्थः-व्यवच्छित्तिनयार्थः, तद्भावः-व्यवच्छित्ति नयार्थता, तया, पर्यायार्थिकनया पेक्षयेत्यर्थः, सादिकं-सपर्यवसितम्-आदिसहितम् , अन्तसहितं च सम्यक्श्रुतम् । तथाअव्यवच्छित्तिनयार्थतया अव्यवच्छित्तिप्रतिपादनपरोनयः-अव्यवच्छित्तिनयः, द्रव्यार्थिक इत्यर्थः, तस्यार्थः-अव्यवच्छित्तिनयार्थः, तद्भावः-अव्यवच्छितिनयार्थता, तया द्रव्याथिकनयापेक्षयेत्यर्थः । अनादिकमपर्यवसितम्-अनाद्यनन्तं च सम्यक्श्रुतम् ।
उत्तर-यह पूर्वोक्त गणिपिटकस्वरूप द्वादशांगश्रुत पर्यायाथिकनय की अपेक्षा से आदि अन्त सहित है। व्यवच्छित्ति शब्द का अर्थ है पर्याय । इस पर्याय का बोधक जो नय है उसका नाम व्यवच्छित्तिनय है । तथा द्रव्यार्थिकनय की अपेक्षा से यह अनादि अनंतरूप है। यहां अव्यवच्छित्ति शब्द का अर्थ द्रव्य है । इस द्रव्य को जो नय, प्रधानतया विषय करता है वह द्रव्यार्थिनय अव्यवच्छित्तिनय है । तात्पर्य कहने का यह है कि जब सम्यक्श्रुत का पर्यायाथिकनय की अपेक्षा विचार किया जाता है तो यह गणिपिटकरूप सम्यक्श्रुत सादि और सांत होता है, कारण-पर्यायाथिकनय द्रव्य को प्रधानपने विषय नहीं करता-पर्याय को ही प्रधानतया विषय करता है । पर्याय कोई भी नित्य नहीं होती है। सब ही पर्यायें सादि और सांत होती हैं । इस तरह जब गणिपिटकरूप यह द्वादशांग सम्यकश्रुत पर्यायरूप माना जायगा तो इसमें
ઉત્તર–આ પૂર્વોક્ત ગણિપિટક રૂપ દ્વાદશાંગથત પર્યાયાર્થિકનયની અપે. ક્ષાએ આદિ અન્ત સહિત છે. વ્યવચ્છિત્તિ શબ્દનો અર્થ છે “પર્યાય. આ પર્યાયને બોધક જે નય છે તેનું નામ વ્યવછિત્તિનય છે. તથા દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ તે અનાદિ અનંતરૂપ છે. અહીં અવ્યવચ્છિત્તિ શબ્દનો અર્થ દ્રવ્ય છે. એ દ્રવ્યને જે નય મુખ્ય વિષય કરે છે તે દ્રવ્યાર્થિનય અવ્યવછિત્તિનય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે સમ્યકુશ્રતને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે ત્યારે એ ગણિપિટકરૂપ સમ્યકકૃત સાદિ અને અંતસહિત હોય છે, કારણ કે પર્યાયાર્થિકનય દ્રવ્યને મુખ્યત્વે વિષય કરતો નથી. પર્યાયને જ મુખ્યત્વે વિષય કરે છે. કોઈ પણ પર્યાય નિત્ય હતી નથી. સઘળી પર્યાયે સાદિ (આદિ સહિત) અને સાંત (અંત સહિત) હેય છે. આ રીતે જ ગણિપિટકરૂપ એ દ્વાદશાંગ સમ્યકૃત પર્યાયરૂપ માનવામાં