________________
ज्ञानचन्द्रिका टीका-मिथ्याभुत मेदाः
૪૮૭
भवन्ति । एतान्येव च भारतादीनि शास्त्राणि, सम्यग्दृष्टेः सम्यवत्वपरिगृहीतानि - सम्यक्त्वेन=यथावस्थिताऽसारतापरिभावेन रूपेण परिगृहीतानि भवन्ति, तस्य सम्यकुश्रुतम्, तद्गताऽसारतादर्शनेन स्थिरतरसम्यक्त्वपरिणामजनकत्वात् ।
अथवेत्यादि । अथवा मिथ्यादृष्टेरपि कस्यचित्, एतानि - भारतादीनि शास्त्राणि सम्यक् श्रुतं भवति । शिष्यः पृच्छति - ' कम्हा ? " इति । कस्मात् ? सम्यक्त्वहेतुत्वात् । सम्यक्त्वहेतुत्वमेव दर्शयति- ' जम्हा० ' इत्यादि ।
यस्मात् ते मिथ्यादृष्टयस्तैचैव समयैः = भारताद्युक्तैरेव स्वसिद्धान्तैः पूर्वापरविरोधेन यद्वा रागादिपरीतः पुरुषस्तावन्नातीन्द्रियमर्थ मवबुध्यते, रागादिपरीतकिये जाते हैं उस समय ये विपरीत अभिनिवेश को बढाने के कारण होने से मिध्याश्रुत माने जाते हैं । तथा जिस समय ये सम्यग्दृष्टि जीवों द्वारा सम्यक्वपूर्वक गृहीत किये जाते हैं उस समय ये उसे अपने भीतर रही हुई असारता के प्रदर्शक होते हैं इससे उसकी आत्मा में सम्यक्त्व परिणाम स्थिरतर हो जाता है अतः उस सम्यग्दष्टि की अपेक्षा ये सम्यक्त रूपसे भी माने जाते हैं। अथवा किसी मिथ्यादृष्टि जीव के लिये भी ये भारतादिकश्रुत सम्यक् श्रुतरूप से परिणमित हो जाते हैं, कारण कि उस आत्मामें सम्यक्त्व के कारण बन जाते हैं। सम्यक्त्व के कारण ये उसको किस तरह से बनते हैं ? यही बात यहां स्पष्ट की जाती है - मिथ्यादृष्टि जीव जब भारतादि शास्त्रोंमें प्रतिपादित सिद्धान्तों का अवलोकन करता है, तो जब उसे वहां पूर्वापरविरोध दृष्टिगत होता है. अथवा वह ऐसा भी विचार करता है कि इन वेदादिक शास्त्रों में प्रायः
તે વખતે તે વિપરીત અભિનિવેશને વધારવાનુ કારણ હાવાથી મિથ્યાત મનાય છે. તથા જે સમયે એ સભ્યષ્ટિ જીવેા દ્વારા સમ્યકૃત્વપૂર્વક ગ્રહણુ કરાય છે, ત્યારે તે તેને પેાતાની અંદર રહેલ અસારતાના પ્રદર્શક થાય છે. તેથી તેના આત્મામાં સમ્યક્ત્વ પરિણામ વધારે સ્થિર થાય છે. તેથી તે સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ તેમને સમ્યક્શ્રુતરૂપે પણ મનાય છે. અથવા કાઇ કોઈ મિથ્યાષ્ટિ જીવને માટે પણ એ ભારતાદિક શ્રુત સભ્યશ્રુતરૂપે પરિણણુમિત થાય છે, કારણ કે તે તે આત્મામાં સમ્યકત્વનું કારણ બને છે. તે તેને માટે સમ્યકત્વનું કારણ કેવી રીતે અને છે? એજ વાત અહીં સ્પષ્ટ કર વામાં આવે છે-મિથ્યાદષ્ટિ જીવ જ્યારે ભારતાદિ શાઓમાં પ્રતિપાદિત સિદ્ધાંતાનું અવલેાકન કરે છે ત્યારે જો તેને પૂર્વાપર વિરોધ નજરે પડે છે અથવા તે એવા