________________
भानचन्द्रिका टीका-सम्यक्श्रुतमेदाः पूइएहिं ' इति । त्रैलोक्यनिरीक्षितमहितपूजितैरिति । न च ते तथा भवन्तीति ।
ननु सौगतमतेऽपि पर्याया स्तिकनयमतानुसारिभिः सुगतास्त्रैलोक्यनिरीक्षितमहितपूजिता एव स्वीक्रियन्ते, ततश्च तत्तुल्यतापत्तिः स्यादत आह-तीयपडुप्पण्णमणागयजाणएहिं ' इति । अतीतप्रत्युत्पन्नानागतज्ञायकैरिति । सुगताः खलुअतीतप्रत्युत्पन्ना नागतज्ञा न संभवन्ति, तेषामेकान्तक्षणिकत्वाभ्युपगमेन सर्वथाऽतीतानागतयोरसत्त्वात् , असतां च ग्रहणाऽसम्भवात् । ननु व्यवहारनयमतानुसारिभिस्तु जीव सादिसिद्ध होते हैं उनमें अनंतज्ञान और अनन्तदर्शन उत्पन्न हो जाता है परन्तु ऐसे सब जीव अहंत नहीं होते हैं। अहंत प्रभु ही त्रैलोक्य द्वारा निरीक्षित, महित एवं पूजित हुआ करते हैं, कारण इनके तीर्थकर प्रकृति का उद्य रहता है, अन्य के नहीं। ४।।
शंका-यदि अहंत बनने में त्रैलोक्य निरीक्षित, महित एवं पूजितपना कारण हो तो बौद्धसिद्धान्त द्वारा कि जो पर्यायास्तिक नय सतानुसारी है कल्पित वुद्ध भी अहंत माने जावेगे कारण वे भी त्रैलोक्य द्वारा निरीक्षित, महित एवं पूजित माने गये हैं, इस तरह उभयत्रतुल्यता की आपत्ति आती है।
उत्तर-इस तरह तुल्यता की आपत्ति नहीं आसकती है, कारण अहंत बनने में जिस तरह त्रैलोक्य निरीक्षित महित पूजितता कारण है उसी प्रकार "तीय पडुप्पण्ण मणागय जाणएहिं" अतीत प्रत्युत्पन्न एवं अनागत विषयोंका ज्ञापकपना भी कारण है। बुद्ध भले ही उनकेमानने वालों द्वारा છે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-જે જીવ સાદિસિદ્ધ હોય છે, તેમનામાં અનંત જ્ઞાન અને અનંત દર્શન ઉત્પન્ન થઈ જાય છે, પણ એવા બધા જીવ અહંત થતા નથી. અહત પ્રભુ જ ઐક્ય દ્વારા નિરીક્ષિત, મહિત અને પૂજિત થાય छ, १२ तमनी तीथ ४२ प्रतिनी हय २९ छ. मन्यन नही. (४).
શંકા–જે અહંત બનવામાં રૈલોક્ય નિરીક્ષિત, મહિત અને પૂજિતપણું કારણ હોય તે બૌદ્ધ સિદ્ધાંત દ્વારા કે જે પર્યાયાસ્તિક નય મતાનુસારી છે, કલ્પિત બુદ્ધ પણ અહંત મનાશે કારણ કે તેઓ પણ ત્રલોકય દ્વારા નિરીક્ષિત, મહિત અને પૂજિત મનાયા છે, આ રીતે ઉભયત્ર તુલ્યતાની મુશ્કેલી આવે છે.
ઉત્તર–આ રીતે તુલ્યતાની મુશ્કેલી આવી શકતી નથી, કારણ કે અહંત બનવામાં જે રીતે લેકય નિરીક્ષિત, સહિત પૂજિતતા કારણરૂપ છે એજ પ્રકારે “तीय पडुप्पण्ण मणागय जाणएहि" भूत, वर्तमान ने पिण्यना विषयानी જાણકારી પણ કારણરૂપ છે. બુદ્ધને ભલે તેમને માનનારાઓએ રોલેકય નિરીन० ६१