________________
शानन्द्रिका टीका - सम्यक्क्षुतमेदाः
અંકલ
रत्वादिकं हि नियमतः सम्यग्दृष्टेरेव, न तु मिथ्यादृष्टेः, तथा स्वाभाष्यात् । तथा हि-यथा अभव्यो ग्रन्थिदेशमुपागतोऽपि तथास्वभावत्वान्न ग्रन्थिभेदमाधातुं समर्थः, एवं मिध्यादृष्टिरपि श्रुतमवगाहमानः प्रकर्षतोऽपि तावदवगाहते, यावत् किंचिन्यूनानि दश पूर्वाणि भवन्ति, परिपूर्णानि तु तानि नावगाहितुं शक्नोति, तथास्वभावत्वादिति ।
ततः परं = संपूर्णदशपूर्वरत्वात् पचानुपूर्व्याः परं भिन्नेषु न्यूनेषु दशसु पूर्वेषु, भजना - विकल्पना । कदाचित् सम्यकश्रुतं कदाचित् मिथ्या श्रुतमित्यर्थः । पूर्वश्रुतको जिसने पढ़ लिया है ऐसा जीव नियमसे सम्यग्दृष्टि ही होता है, मिथ्यादृष्टि नही, क्यों कि मिथ्यादृष्टि जीव सम्पूर्ण दश पूर्वी का अध्येता नहीं हो सकता है, यह नियत है । जिस प्रकार अभव्य जीव रागद्वेषरूपी ग्रन्थिदेशतक आकर भी उसे भेद नहीं सकता, - कारण उसका स्वभाव ही कुछ ऐसा होता है कि, जिस कारण से उससे उस ग्रन्थिका भेद करना नहीं बन सकता है । रागद्वेषरूपी इस ग्रन्थिका भेद - विनाश तो जो सम्यग्दृष्टि जीव हुआ करते हैं। इसी तरह मिथ्यादृष्टि जीव भी श्रुतका अध्ययन करता हुआ भी उसे यहां तक पढ लेता है कि जिससे वह कुछ कम दशपूर्वका पाठी बन जाता है, परन्तु फिर भी उसका मिथ्यात्व नहीं जाता, अतः उस कारण से वह सम्पूर्ण दशपूर्वका पाठी नहीं बन सकता है। जो सम्पूर्ण देश पूर्वके पाठी नहीं होते हैं उनमें सम्यक् श्रुतकी भजना है अर्थात् उनमें कभी सम्यक्ञ्जत और कभी मिथ्याश्रत होता है। इसका तात्पर्य यह है कि जिन सम्यग्दृष्टि
વાંચી લીધા છે એવા જીવ નિયમથી સમ્યગ્દષ્ટિ જ હોય છે, મિથ્યાદૃષ્ટિ નહી. કારણ કે મિાદૃષ્ટિ જીવ સંપૂર્ણ દશપૂર્વના અભ્યાસી થઈ શકતા નથી, એ નિયત છે. જે પ્રકારે અભવ્યજીવ રાગદ્વેષરૂપી ગ્રન્થિદેશ સુધી આવીને પણ તેને ભેદી શકતા નથી, કારણ કે તેના સ્વભાવજ કઈક એવા હાય છે કે જે કારણે તેનાથી તે ગ્રન્થિને ભેદવાનુ ખની શકતું નથી, રાગદ્વેષરૂપી આ ગ્રંથિના નાશ તા જે જીવ સમ્યગ્દૃષ્ટિ ડાય છે તેઓજ કરે છે. આ રીતે મિથ્યાસૃષ્ટિ જીવ પણ શ્રુતનું અધ્યયન કરવા છતાં પણ તેને ત્યાં સુધી અભ્યાસ કરી લે છે કે જેથી તે દશપૂર્વના પાઠી કરતાં કંઈક ન્યૂન થઈ શકે છે, પણ તે છતાં તેનું મિથ્યાત્વ જતું નથી, તેથી તે કારણે તે સંપૂર્ણ દેશપૂર્વના પાઠી બની શકતા નથી. જે સંપૂર્ણ દેશપૂર્વના પાઠી હૈાતા નથી, તેમનામાં સભ્યશ્રુતની ભજના છે. એટલે કે તેમનામાં કયારેક સમ્યકૂશ્રુત અને કયારેક મિથ્યાશ્રુત હોય છે.