________________
मन्दीस्त्र संज्ञीति लभ्यते । अयमर्थः-संज्ञा-सम्यग्ज्ञानं, साऽस्यास्तीति संजी=सम्यग्दृष्टिः, तस्य श्रुतं संज्ञिश्रुतं-सम्यक्श्रुतमित्यर्थः । तस्य तदावरकरस्य कर्मणः, क्षयोपशमभावेन संज्ञीति लभ्यते । अयं भावः-यः सम्यग्दृष्टिः क्षायोपशमिकज्ञानयुक्तः, स दृष्टिवादोपदेशेन संज्ञीति व्यपदिश्यते । स च यथाशक्ति रागादिनिग्रहपरो महापुरुपो विज्ञेयः, स हि सम्यग्दृष्टिः यः सम्यग्ज्ञानीव रागादीन् निगृह्णाति, अन्यथा हिताहितेषु प्रवृत्तिनिवृत्यभावात् सम्यग्दृष्टित्वायोगात् । उक्तञ्चसंज्ञी श्रुत के आवारक कर्म के क्षयोपशम से जीव 'संज्ञी' इस तरह के व्यपदेश से युक्त है। सम्यक्ज्ञान का नाम संज्ञा है। यह संज्ञा जिस जीव में प्राप्त हैं वह संज्ञी माना गया है। इस अपेक्षा सम्यग्दृष्टि जीव ही यहां संज्ञीपद से व्यवहृत हुआ है। सम्यग्दृष्टि जीव का जो श्रुत है वह, संज्ञीश्रुत सम्यक्श्रुत है। इस संज्ञिश्रुत के आवारक कर्म-श्रुतज्ञानावरणीय कर्म-के क्षयोपशम से जिस जीवमें " संज्ञी" इस तरह का व्यपदेश हुआ है वह दृष्टिवाद की अपेक्षा से संज्ञी माना गया है । क्षायोपशमिक ज्ञान शाली सम्यक् दृष्टि जीव ही दृष्टिवाद की दृष्टि से संज्ञीपद का वाच्यार्थ कहा गया है। यह जीव अपनी शक्ति के अनुसार रागादिक दोषों को दूर करनेमें तत्पर रहता है, और इसकी आत्मा अन्य साधारण जीवों की अपेक्षा विशेष महत्वशाली हुआ करती है। सम्यग्ज्ञानी जीव जिस तरह अनंतसंसार के कारणभूत रागादिकों को सर्वथा विलीन करनेमें उद्योग शाली रहता है उसी तरह यह सम्यग्दृष्टि जीव भी यही विचार किया करता है कि मैं भी रागादिकों के निग्रह करने में जब तत्पर रहूंगा तब
સંજ્ઞીશ્રુતના આવારક કર્મને ક્ષપશમથી જીવ “સંજ્ઞી” એ પ્રકારના વ્યપદેશથી યુક્ત છે. સમ્યક્રજ્ઞાનનું નામ સંજ્ઞા છે. આ સંજ્ઞા જે જીવને પ્રાપ્ત છે તે સંસી મનાય છે. એ અપેક્ષાએ સમ્યગદષ્ટિ જીવ જ અહીં સંજ્ઞા પદેથી વ્યવહુદ થયેલ છે. સમ્યગદષ્ટિ જીવનું જે શ્રત છે તે સંજ્ઞીશ્રત સમ્યફશુત છે. આ સંગીકૃતના આવારક કર્મ–કૃતજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી જે જીવમાં “સંસી” આ પ્રકારને વ્યપદેશ થયે છે તે દષ્ટિવાદની અપેક્ષાએ સંી મનાયા છે. ક્ષાપશમિક જ્ઞાનવાળે સમ્યક દષ્ટિ જીવ જ દષ્ટિવાદની દષ્ટિએ સંજ્ઞાપદના વાચ્યાર્થી કહેલ છે. એ જીવ પોતાની શક્તિ પ્રમાણે રાગાદિક દેાષાને ફિર કરવા તત્પર રહે છે, અને તેને આત્મા બીજા સાધારણ જી કરતાં વિર મહત્વવાળો હોય છે. સમ્યગ જ્ઞાની જીવ જે રીતે અનંત સંસારના કારણે રાગાદિકેને સર્વથા નાશ કરવામાં ઉદ્યોગી રહે છે. એ જ રીતે આ સમ્યગૃષ્ટિ જીવ પણ એજ વિચાર કર્યા કરે છે કે હું પણ રાગાદિકેને નિગ્રહ કરવાને