________________
मानन्द्रका टीका-लब्ध्यक्षरनिरूपणमं.
भावश्रुतं च शब्दार्थ पर्यालोचनानुसारि विज्ञानम् । शब्दार्थपर्यालोचनं चाक्षर विना न सम्भवतीति चेत् ?,
सत्यमेतत्-किंतु यद्यपि तेषामेकेन्द्रियादीनां परोपदेशश्रवणाऽसम्भवरतथापि तेषां तथाविधक्षयोपशमभावतः काचिदव्यक्ताऽक्षरलब्धिर्भवति, यद्वशादक्षरानुषक्तं श्रुतज्ञानमुपजायते । इत्थं चैतदङ्गीकर्तव्यम् , तथाहि-तेपामप्याहाराघभिलाप उपजायते, अभिलाषश्च प्रार्थना, सा च ' यदीदमहं प्राप्नोमि, ततो भव्यं भवती' -त्याद्यक्षरानुगतैव।
"व्वसुयाभामि वि, भाक्सुयं पत्थिवाईणं" इति द्रव्यश्रुतके अभावमें भी पृथिव्यादि एकेन्द्रियादिक जीवोंमें मावश्रुत होता है, परन्तु जब भावश्रुतका अर्थ " शब्द और अर्थका पर्यालोकन करना भावश्रुत है" ऐसा किया जाता है, तब उनमें भावश्रुतका सद्भाव कैसे सिद्ध हो सकता है, क्यों कि शब्द और अर्थका पर्यालोचनरूप भावत अक्षरके बिना संभवित नहीं होता है।
उत्तर-शङ्का ठीक है । परन्तु जब इसका विचार किया जाता है तो यह बात समझमें आ ही जाती है। हां यह उचित है कि उन एकेन्द्रियादिक जीवों में परोपदेश श्रवण की संभवता नहीं है, परन्तु फिर भी उनमें इस प्रकार का क्षयोपशम अवश्य है कि जिससे उनमें अव्यक्त अक्षरलब्धि होती है, और इसीसे अक्षरानुसंबद्ध श्रुतज्ञान उनके होता है। यह बात इस तरह से उनमें जानी जाती है कि आहार, भय, मैथुन और
"दवसयाभाव मि वि, भावसुय पत्थिवाइण" iत. द्रव्यश्रुतना मलाવમાં પણ પૃથિવ્યાદિ-એકેન્દ્રિયાદિક જમા ભાવકૃત થાય છે, પણ જો ભાવશ્રતને અર્થ “શબ્દ અને અર્થનું પર્યાલોચન કરવું તે ભાવકૃત છે” એ પ્રમાણે કરાય તે તેમનામાં ભાવકૃતને સદ્ભાવ કેવી રીતે સિદ્ધ થઈ શકે છે, કારણ કે શબ્દ અને અર્થના પર્યાલચનરૂપ ભાવકૃત અક્ષરના વિના સંભવિત डातुं नथी.
ઉત્તર--શંકા બરાબર છે, પણ જે તેના પર વિચાર કરવામાં આવે તો એ વાત સમજવામાં આવી જ જાય છે. હા, એ ઉચિત છે કે એ એકેન્દ્રિયાદિક જીવોમાં પપદેશ શ્રવણની સંભવિતતા નથી, છતા પણ તેમનામાં એ પ્રકારનો ક્ષપશમ અવશ્ય છે, કે જેથી તેમનામાં અવ્યક્ત અક્ષરલબ્ધિ હોય છે, અને તેથી જ અક્ષરાનષત શ્રતજ્ઞાન તેમને થાય છે. એ વાત આ રીતે તેમનામાં જાણી શકાય છે કે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ, એ ચાર પ્રકારની જે