________________
नन्दी सूत्रे
तथा - व्यञ्जनाक्षरं स्वाभिधेयाद् भिन्नमभिन्नं च । तत्र तादात्म्याभावाद् भिन्नम् । तथाहि क्षुरशब्दोच्चारणे, अग्निशब्दोच्चारणे मोदकशब्दोच्चारणे च यथाक्रमं वदतो सुखस्य, शृण्वतः श्रवणस्य न छेदो, नापि दाहो, नापि पूरणं भवति, अतो ज्ञायते स्वाभिधेयाद्भिन्नः शब्दः । अन्यथा - तादात्म्यसद्भावे क्षुरादयोऽपि तत्र 'सन्तीति मुखस्य श्रवणस्य च छेदादिप्रसङ्गः ।
४४६
अभिन्नत्वं=सम्बद्धत्वम् । यः खलु सम्बद्धः स लोकेऽप्यभिन्न इत्युच्यते । यथा-यस्य येन सहाशनपानं सम्बद्धं, स तदभिम्न इच्युच्यते ' अयमस्माकमभिन्नः '
व्यंजनाक्षर अपने अभिधेय से कथंचित् भिन्न भी है और कथंचित् अभिन्न भी है । भिन्न इसलिये है कि शब्द और उसके अर्थ का तादात्म्य संबंध नहीं है । यदि तादात्म्य संबंध होता तो क्षुर शब्द के उच्चारण करने पर सुख कट जाना चाहिये, और सुनने वाले के कान भी कट जाना चाहिये | इसी तरह अग्नि शब्द के उच्चारण करने पर उच्चारण कर्त्ता के सुख में दाह, और सुनने वाले के कानों में जलन पैदा हो जानी चाहिये. मोदक शब्द के बोलने पर सुख का भरना और सुनने वाले के कानों का भरना हो जाना चाहिये, परन्तु ऐसा होता नहीं है, अतः मालूम होता है कि शब्दका और उसके अर्थका तादात्म्य संबंध नहीं है, किन्तु शब्द और उसके अर्थ में परस्पर भिन्नता है ।
अभिन्न का तात्पर्य है अपने अर्थ को बतलाना - बोध कराना । अपने अर्थ के साथ शब्द का सम्बद्ध होना । लोक में भी जिसका जिसके વ્યંજનાક્ષર પેાતાના વાચ્યથી કઈક ભિન્ન પણ છે અને કઈક અભિન્ન પશુ છે. ભિન્ન એટલા માટે છે કે શબ્દ અને તેના અને તાદૃશ્ય સંબંધ નથી. જો તાદૃશ્ય સંબંધ હોત તે ક્ષુર શબ્દનું ઉચ્ચારણ કરતાં જ મેઢું કપાઈ જવું જોઈએ અને સાંભળનારના કાન પણુ ફાટી જવા જોઇએ. એજ રીતે અગ્નિ શબ્દ ખેાલતા જ ખેલનારનાં મુખમાં. બળતરા અને શ્રોતાના કાનમાં પણ દાહ પેદા થવા જોઈએ. ‘લાડુ’ શબ્દ ખેલતાજ ખેલનારનુ માઢું ભરાઈ જવું જોઈ એ, અને શ્રોતાના કાન ભરાઈ જવા જોઈએ, પણ એવું થતું નથી, તેથી એમ લાગે છે કે શબ્દના અને તેના અર્થના તાર્દશ્ય સંબંધ નથી, પણ શબ્દ અને તેના અર્થમાં અન્યોન્ય ભિન્નતા છે.
અભિન્નનુ તાત્પ છે પેાતાના અને દર્શાવવા-એધ કરાવવા પાતાના અર્થની સાથે શબ્દના સંબંધ હોવા, લેાકમાં પણ જેના જેની સાથે ખાવા