________________
मानचन्द्रिका टीका-संक्षेपतो मतिज्ञानप्ररूपणम्
. ४२२ भवति । तथा-धरणम्-वासनादिरूपेण यद्धारणं, तत्, धारणां ब्रुवते यदन्ति तीर्थकरादय इत्यर्थः ॥२॥ ____ अवग्रहादीनां स्थितिमानमाह-'उग्गह इक्के०' इत्यादि। अवग्रहः-एकं समयं भवति । इहावग्रहशब्देन नैश्चयिकोर्थावग्रहो गृह्यते । सर्वजघन्यः कालविशेषः समयः। स च प्रवचनोक्तादुत्पलपत्रशतव्यतिभेदोदाहरणात् , जरत्पटशाटिकापाटनदृष्टान्ताच विज्ञेयः । तमेकं समयमवग्रहो वर्तते, न तु ततः परमित्यर्थः। व्यञ्जनावग्रह-व्यावहारिकार्थावग्रहौ च प्रत्येकमन्तर्मुहूर्त भवत इति द्रष्टव्यम् । ईहावायौ तु अर्ध मुहत्तं भवतः । मुहूर्तो घटिकाद्वयप्रमाणः कालविशेषः। अर्धे मुहुर्तमिति व्यवहारापेक्षया कथितम्। परमार्थतस्तु इह मुहुत्तमद्धं' इत्यनेनान्तर्मुहुर्तमेव मन्तव्यम् । तु शब्दः समुच्चये। जो निश्चय होता है उसका नाम अवाय ३ । तथा उन शब्दादिक पदार्थों का जो वासना आदि रूप से हृदय में धारण होता है उसका नाम धारणा है ४ । ऐसा तीर्थकर गणधरों ने कहा है । इनका कालमान इस प्रकार हैं
अवग्रह नैश्चयिक अर्थावग्रह-का काल एक समय मात्र है। कालका सबसे जघन्य भेद समय कहा है । उत्पलके शतपत्रोंको एक साथ छेदने में तथा जीर्ण वस्त्रादिकके फाडनेमें असंख्यात समय हो जाते हैं, इससे जाना जाता है कि समय, कालका सबसे सूक्ष्म भेद है। नैश्चयिक अर्थावग्रह एक समय तक ही रहता है, इसके बाद नहीं । व्यंजनावग्रह तथा व्यावहारिक अर्थावग्रह, इनका काल प्रत्येकका अन्तर्मुहूर्त है। ईहा तथा अवाय, इनका काल आधा मुहूर्तका है। दो घडीका एक मुहूर्त होता है। यहां जो आधा मुहूर्तकाल बतलाया गया है वह व्यवहारकी अपेक्षा कहा નિશ્ચય થાય છે તેનું નામ અવાય ૩. તથા એ શબ્દાદિક પદાર્થોનું જે વાસના આદિ રૂપે હદયમાં ધારણ થાય છે તેનું નામ ધારણ છે ૪. એવું તીર્થકર ગણુધરેએ કહ્યું છે. તેમનું કાળમાન આ પ્રમાણે છે
અવગ્રહ-નૈશ્ચયિક અર્થાવગ્રહ–ને કાળ માત્ર એક સમયને છે. કાળનો સૌથી જઘન્ય ભેદ સમય કહેવાય છે. ઉત્પલના સો પાનને એક સાથે છેદવામા તથા જીર્ણ વસ્ત્રાદિકને ફાડવામાં અસંખ્યાત સમય લાગે છે, તેથી જાણી શકાય છે કે સમય, કાળને સૌથી સૂક્ષ્મ ભેદ છે. નૈશ્ચયિક અર્થાવગ્રહ એક સમય સુધી જ રહે છે, ત્યારબાદ રહેતું નથી. વ્ય જનાવગ્રેડ તથા વ્યાવહારિક અર્થાવગ્રહ એ પ્રત્યેકને કાળ અન્તર્મુહુર્ત છે, ઈહા તથા અવાયને કાળ અર્ધા મુહતને છે. બે ઘડીનું એક મુહર્ત થાય છે, અહીં જે અર્ધો મુહર્તાકાળ બતાવ્યો