________________
પૂજ્ય આચાર્યશ્રી ઘાસીલાલજી મહારાજનાં
બનાવેલાં સૂત્રો કાશ્મીરથી કન્યાકુમારી
તેમજ કરાંચી....થી.... કલકત્તા
સુધી દરેક સ્થળે હોંશથી વંચાય છે.
કારણ કે આવી રીતે શાસ્ત્રો તૈયાર કરવાનું અનેખું કાર્ય
હજુ સુધી કઈ કરી શકયું નથી * એક
જ શ્રી સ્થાનકવાસી જૈન સમાજ
ઉપરાંત શ્રી દેરાવાસી સંપ્રદાયના મહાન આચાર્યશ્રી રામવિજયસૂરીજી
તથા અન્ય મુનિવરેએ
તેમજ તેરાપંથી મહાસભા કલકત્તાવાળાએ આ સૂત્રો અપનાવ્યાં છે.
દેશ-પરદેશના મેમ્બરે સૂત્રો વાંચી જૈન ધર્મના થતજ્ઞાનને અણુમેલે
લાભ લઈ રહ્યા છે. હમણાંજ લંડનની ઈન્ડિઆ ઓફિસ લાયબ્રેરીએ આ સૂત્રો મંગાવ્યાં છે.
આપ રૂપીઆ ૨૫૧-૦-૦ એકલી મેમ્બર તરીકે નામ નોંધાવી હસ્તે હપ્ત લગભગ રૂપીઆ પાંચ સુધીની કિમતનાં શાસ્ત્રો વિના મૂલ્ય મેળવી શકે છે.
વધુ વિગત માટે લઃ ઠે. ગ્રીન લેજ પાસે, 3
મંત્રી ગરેડીઆકુવા રેડ આ શ્રી અખિલ ભારત ૩. સ્થા. જૈન રાજકોટ. )
શાસ્ત્રોદારસમિતિ
- -
-
-
-
-
-