________________
३९३
शानचन्द्रिका टीका-प्रतिवोधकदृष्टान्तेन व्यञ्जनावग्रहप्ररूपणम्. च्छन्ति ? एवं वदन्तं नोदकं प्रज्ञापक एवमवादीत्-नो एकसमयप्रविष्टाः पुद्गला ग्रहणमागच्छन्ति, नो द्विसमयप्रविष्टाः पुद्गला ग्रहणमागच्छन्ति, यावन्नो दशसमयप्रविष्टाः पुद्गला ग्रहणमागच्छन्ति, नो संख्येयसमयप्रविष्टाः पुद्गला ग्रहणमागच्छन्ति, असंख्येयसमयप्रविष्टाः पुद्गला ग्रहणमागच्छन्ति । तदेतत् ( प्ररूपणं) प्रतिवोधकदृष्टान्तेन ॥ ___टीका-'एवं अट्ठावीसइविहस्स' इत्यादि। एवम् पूर्वोक्तेन प्रकारेण, अष्टाविंशतिविधस्य चतुर्दा व्यञ्जनावग्रहः, पड्विधोऽर्थावग्रहः पविधा ईहा, पड्विधोऽवायः, पविधा धारणा, इत्यष्टाविंशतिप्रकारकस्य, आभिनियोधिकज्ञानस्य प्ररूपणं करिष्यामि । तत्र खलु प्रथमं पूर्व व्यञ्जनावग्रहस्य प्ररूपणं वर्णन
सूत्रकार कहते हैं-इस तरह आभिनिबोधिकज्ञान के अट्ठाईस भेद हो जाते हैं, उसकी मैं प्ररूपणा करूंगा। मतिज्ञान अट्ठाईस प्रकार का इस तरह होता है-व्यसनावग्रह चार प्रकार का होता है । चक्षु एवं मन से यह अवग्रह होता नहीं है, शेष चार इन्द्रियों से ही होता है। तथा व्यंजन के ईहा, अवाय, एवं धारणाये प्रकार होते नहीं है इसलिये व्यंजन का अवग्रह ही होता है, और यह अवग्रह चार इन्द्रियों से होता है, अतः व्यंजनावग्रह चार प्रकारका होता है ४। अर्थ का अवग्रह पांच इन्द्रिय और मन से होता है इसलिये वह छह प्रकार का होता है ६ । इसी तरह ईहा भी छह प्रकार की होती है १२ । अवाय भी छह प्रकार का १८, तथा धारणा भी छह प्रकार की २४, इस तरह ये सब चोवीस भेद होते हैं। इस प्रकार मतिज्ञान अट्ठाईस प्रकार का होता है । सूत्रकार कहते हैं
एवं अट्ठावीसइ विहस्स छत्यादि.
સૂત્રકાર કહે છે-આ રીતે આભિનિધિક જ્ઞાનનાં જે અદ્રેવીસ ભેદ પડે છે, તેની હું પ્રરૂપણા કરું છું. મતિજ્ઞાન આ રીતે અઠ્ઠાવીસ પ્રકારનું થાય છેવ્યંજનાવગ્રહ ચાર પ્રકારને થાય છે. ચક્ષુ અને મનથી તે અવગ્રહ થતો નથી, બાકીની ચાર ઈન્દ્રિયોથી જ થાય છે. તથા વ્યંજનના ઈહા, અવાય અને ધારણા એ પ્રકાર પડતાં નથી; તે કારણે વ્યંજનને અવગ્રહ જ થાય છે, અને તે અવગ્રહ ચાર ઈદ્રિ વડે થાય છે, તેથી વ્યંજનાવગ્રહ ચાર પ્રકારનું હોય છે ૪. અને અવગ્રહ પાંચ ઈન્દ્રિયે અને મનથી થાય છે તે કારણે તે એ છે પ્રકાર હોય છે. ૬. આજ પ્રકારે ઈહા પણ છ પ્રકારની હોય છે ૧૨. અવાય પણ છ પ્રકારનો ૧૮, તથા ધારણા પણ છ પ્રકારની ૨૪. આ રીતે એ બધા મળીને ચાવીસ ભેદ થાય છે. આ પ્રકારે મતિજ્ઞાન અક્વીસ પ્રકારનું હોય છે. न० ५०