________________
-
नन्दीस्ने ३७८
तथाहि-शाङ्खशब्दस्य ये उत्तरोत्तरभेदाः मन्द्रमधुरत्वादयः, तरुणमध्यमद्धस्त्रीपुरुषजन्यत्वादयश्च, तदपेक्षायां सत्यामिदमपि-'शाङ्खोऽयं-शब्दः' इत्यादि ज्ञानं स्तोकविशेषग्राहकमेव-इति नावायः स्यात् । एवमुत्तरोत्तरविशेषग्राहिणामपि ज्ञानानां तदु. त्तरोत्तरभेदापेक्षया स्तोकत्वादवायाभाव एव स्यादिति । तस्मात् 'शब्दोऽय'-मिति निश्चयोऽवाय एव मन्तव्यः । तदनन्तरं तु 'शब्दोऽयं किं शाङ्ख, शाङ्गो वा' इत्यादिशब्दविशेषविषया पुनरीहा प्रवर्तिष्यते । 'शाह एवायं शब्दः । इत्यादिशब्द___ जब ऐसा ज्ञान होगा कि-'यह शब्द शंख का है ' तो यह अवाय इसलिये नहीं हो सकेगा कि इसमें उत्तरोत्तर मन्द्रता मधुरता आदि की, तथा तरूण मध्यप्र, वृद्ध, स्त्री आदि के द्वारा बोले गये आदिकी, अपेक्षा रहेगी, अतः यह स्तोक विशेष का ग्राहक माना जावेगा, इसलिये 'जो ज्ञान स्तोकविशेष का ग्राहक होगा वह अवग्रह एवं जो वृहद्विशेषकाग्राहक होगा वह अवाय है ऐसा नियम बनना किसी प्रकार से भी उचित नहीं माना जा सकता। इस तरह की एकान्तमान्यतामें उत्तरोत्तर विशेषाग्राही जितने भी ज्ञान होंगे वे सब उत्तरोत्तर भेदोंकी अपेक्षा स्तोकविषयवाले रहेंगे, इस तरह अवाय का सर्वथा अभाव ही होगा, अतः अवाय का लोपन हो इस तरह " यह शब्द है" इस ज्ञान को अवाय मानना ही उचित है । इसके बाद-'यह शब्द शंख का है या श्रृंग का है' इत्यादि आकांक्षा का जो कि शब्द विशेष को ईहित करती हैं ईहाज्ञानरूपसे प्रवृत्ति होगी। इस प्रवृत्तिमें जब ऐसा निर्णय हो जावेगा कि "यह शब्द शंख का ही है " तो यह शब्द विशेष को विषय
જ્યારે એવું જ્ઞાન થશે કે– “આ શબ્દશંખને છે ત્યારે તે અવાય તે કારણે નહીં હોઈશકે કે તેમાં ઉત્તરોત્તર ગંભિરતા, મધુરતા, આદિનિ, તથા તરુણ, મધ્યમ, વૃદ્ધ, સ્ત્રી, આદિ દ્વારા બોલાયા આદિની અપેક્ષા રહેશે, તેથી તે તેકવિશેષનું ગ્રાહકમનાશે, તે કારણે “જે જ્ઞાન તેકવિશેષનું ગ્રાહક થશે તે અવગ્રહ, અને જે બૃહદ્ વિશેષને ગ્રાહક થશે તે અવાય છે. એ નિયમ કરે તે કોઈ પણ રીતે ઉચિત માની શકાયનહીં. આ પ્રકારની એકાન્ત માન્યતામાં ઉત્તરોત્તર વિશેષગાહી જેટલાંપણજ્ઞાનથશે તે બધાં ઉત્તરોત્તર ભેદની અપેક્ષાએ સૂમવિષયવાળાં રહેશે. આ રીતે અવાયનો સર્વથા અભાવ જ હશે; તેથી અવાયને લેપ ન થાય એ રીતે “આ શબ્દ છે ? એ જ્ઞાનને અવાય માનવું એજ ઉચિત છે. ત્યારબાદ “ આ શબ્દ શંખને છે કે શ્રગના છે ઈત્યાદિ આકાંક્ષાની કે જે શબ્દવિશેષને ઈહિતકરે છે. ઈહાજ્ઞાન રૂપે પ્રવૃત્તિ થશે. આ પ્રવૃત્તિમાં જ્યારે એ નિર્ણય થઈ જશે કે “આ શબ્દ