________________
ज्ञानचन्द्रिकाटीका - अर्थावग्रहमेदाः ।
३७५
H
ननु ' शब्दोऽय ' - मिति ज्ञानस्य कथमवायत्वमिति चेद्, उच्यते - तस्यापि विशेषग्राहकत्वात्, विशेषज्ञानस्य चावायत्वात् ।
,
ननु ' शाङ्ख एवायं शब्द: ' इति तदुत्तरकालभावि ज्ञानं विशेषार्थग्राहकं, शब्दज्ञाने तु शब्दसामान्यस्यैव प्रतिभासनात् कथं विशेषप्रतिभासः, येनावायप्रसङ्गः स्यादिति चेत्, उच्यते—- शब्दोऽयमित्यपि ज्ञानं विशेषग्राहकमेव, तथाहि - 'शब्दोSयं नाशब्दः ' इति विशेषप्रतिभास एव । यस्मात् न रूपादिरयं, तेभ्यो व्याट्टतत्वेन गृहीतत्वात्, अतो 'नाशब्दोऽय ' - मिति निश्चीयते । यदि तु रूपादि। ही प्रसक्त होगा, कारण कि अवग्रह का स्थान अवाय ले लेता है । यदि कहो कि -' यह शब्द है " ऐसा सामान्य ज्ञान अवाय कैसे माना जावेगा ? इसका उत्तर इस प्रकार है - यह ज्ञान सामान्य नहीं है किन्तु विशेष है । विशेषग्राहक ज्ञान अवाय माना गया है ।
प्रश्न -- यदि फिर भी ऐसा कहा जाय कि “ शंख का ही यह शब्द है" इस प्रकार का उत्तर कालभावीज्ञान ही शब्दविशेष का ग्राहक होने से विशेषग्राहक ज्ञान माना जावेगा, "यह शब्द है " ऐसा ज्ञान नहीं, अर्थात् - यह तो शब्द सामान्य का ग्राहक होने से सामान्य ज्ञान ही माना जावेगा, क्यों कि इसमें शब्द सामान्य का ही प्रतिभास होता है, विशेष का नहीं । अतः यह शब्द है " ऐसा सामान्य प्रतिभासवाले ज्ञान को अवाय प्राप्त होने का प्रसंग कैसे प्रतिपादित किया है।
66
એવી કલ્પનામાં તે અવગ્રહના અભાવ જ પ્રસક્ત હશે, કારણ કે અવગ્રહનુ સ્થાન અવાયલઇલેછે.
જો આપ એમકહા કે આ શબ્દ છે ” એવા સામાન્યજ્ઞાનને અવાય કેમ મનાય ? તેના ઉત્તર આ પ્રમાણે છે–આ જ્ઞાન સામાન્ય નથી પણ વિશેષ છે. વિશેષ ગ્રાહક જ્ઞાનને અવાય માનવામાં અવેલ છે.
શબ્દ
प्रश्न- —જો ફરીથી પણ એમ કહેવામાં આવેકે “શંખના જ આ છે” આ પ્રકારનું ઉત્તર કાલભાવીજ્ઞાન જ શબ્દવિશેષનું ગ્રાહક હેાવાથી વિશેષ ગ્રાહકજ્ઞાન માનીશકાશે, “આ શબ્દ છે ' એવું જ્ઞાન નહી, એટલે કે એ તે શબ્દ સામાન્યનુ ગ્રાહક હાવાથી સામાન્યજ્ઞાન જ માનવામાં આવશે; કારણ કે તેમાં શબ્દ સામાન્યના જ પ્રતિભાસ થાય છે, વિશેષને નહીં. તેથી “ આ શબ્દ છે” એવાં સામાન્ય પ્રતિભાસવાળાં જ્ઞાનને અવાય પ્રાપ્ત હાવાના પ્રસંગ કેવી રીતે પ્રતિપાદિત કર્યા છે ?