SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ शानचन्द्रिकाटीका-अघमहमेदाः । ३६७ 'उपधारणता' इति । धार्यतेऽनेनेति धारणम् । उप-सामीप्येन धारणम् उपधारणम् , व्यञ्जनावग्रह-द्वितीयादि-समयेवरसानपर्यन्तं प्रतिसमयमपूर्वापूर्वप्रविष्टशब्दादिपुद्गलग्रहणपुरस्सरप्राक्तनप्रतिसमयगृहीतशब्दादिपुद्गलधारणपरिणाम इत्यर्थः । तदेवोपधारणता। अपग्रहणतोपधारणता चेति द्वयं व्यञ्जनावग्रहरूपम् ॥२॥ 'श्रवणता' इति । श्रूयतेऽनेनेति श्रवणम् , एकसामायिकसामान्यार्थावग्रहरूपो वोधपरिणाम इत्यर्थः । तदेव श्रवणता ॥ ३॥ अवलम्बनता' इति । अवलम्व्यत इत्यवलम्बनस् । विशेपसामान्यार्थावग्रह इत्यर्थः । तदेव अवलम्बनता ॥ ४॥ माना गया है । यह पहिले बनलाया जा चुका है कि-अर्थावग्रह का पूर्ववर्तीज्ञानव्यापार व्यंजल से उत्पन्न होता है और उस व्यंजन की पुष्टि के साथ पुष्ट होता चला जाता है, अतः व्यंजनाचग्रह का प्रथम क्षणवर्ती जितना भी ज्ञानव्यापार है वह अवग्रहणता १ और द्वितीय आदि समय से लेकर अन्त समय तक जो अपूर्व २ ज्ञानव्यापार है वह सब उपधारणता है २ । यह उपधार गता यह करती है कि व्यंजनावग्रह के इन द्वितीयादि समयों से लेकर जो अन्तसमय तक अपूर्व २ ज्ञानव्यापार पुष्ट होता जाता है उस सब को अपने में जमा करती जाती है। तथा द्वितीयादि समय के ज्ञानव्यापार को आगे २ के समयों में हुए ज्ञानव्यापार के साथ जोडती रहती है । इस तरह उन समयों के ज्ञानव्यापार की अन्ततक एक धारा चित्त में जमती चली जाती है । इसी का नाम उपधारणता है २। इस उपधारणता के अनन्तर समय में ही પ્રથમ સમય સુધી માનવામાં આવેલ છે. એ પહેલાં બતાવવામાં આવી ગયું છે કે–અર્થાવગ્રહ પૂર્વવર્ત જ્ઞાનવ્યાપાર વ્યંજનથી ઉત્પન્ન થાય છે અને તે વ્યંજનની પુષ્ટિની સાથે જ પુષ્ટ થતું જાય છે, તેથી વ્યંજનાવગ્રહને પ્રથમ ક્ષણવર્તી જેટલો જ્ઞાન વ્યાપાર છે તે અવગ્રહણતા અને દ્વિતીય આદિ સમયથી લઈને અન્ત સમય સુધી જે અપૂર્વ અપૂર્વ જ્ઞાનવ્યાપાર છે તે બધી ઉપધારતા છે. આ ઉપધારણતા એ કામ કરે છે કે વ્યંજનાવગ્રહનાં એ દ્વિતીયાદિ સમયથી લઈને અન્ત સમય સુધી જે અપૂર્વ અપૂર્વ જ્ઞાન વ્યાપાર પુષ્ટ થતું જાય છે તે બધાને પિતાની અંદર જમા કરતી જાય છે. તથા દ્વિતીયાદિ સમયના જ્ઞાન વ્યાપારને આગળ આગળના સમયમાં થયેલ જ્ઞાનવ્યાપારની સાથે જોડતી રહે છે. આ રીતે તે સમયના જ્ઞાનવ્યાપારની અંત સુધી એક ધારા ચિત્તમાં જામતી જાય છે. એનું જ નામ ઉપધારણુતા છે ૨. આ ઉપધારણતા બાદના સમયે જ
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy