________________
नन्दी सूत्रे
अत्रोच्यते— कोऽयं भवदुक्तः समवायः ?, यद्येकचलोली भावेनावस्थानं, यथा घटास्तगतरूपादेव यः सम्बन्धः स समवाय इत्युच्यते, तर्हि शब्दस्याकाशगुणत्वं न संभवति, आकाशेन सहैकत्र लोलोभावेन तस्यानवस्थानात् न हि घटादौ रूपादिवत् सदा नभसि शब्द सद्भावोऽस्ति ।
"
अथाकाशे उपलभ्यमानत्वात् तद्गुणत्वं शब्दस्यास्तीत्युच्यते, तर्हि उल्कादेरप्याकाश उपलभ्यमानत्वात् तद्गुणत्वप्रसङ्गः स्यात् ।
"
यदि तु उल्कादेः परमार्थतः स्थानं पृथिव्यादिकम् आकाशे तदुपलब्धिस्तु पवनेन संचार्यमाणत्वादित्युच्यते, तर्हि तथैव शब्दस्यापि परमार्थतः स्थानमाकाशं नास्ति, किं तु श्रोत्रादिकमिति ब्रूमः । यत्तु आकाशे तदवस्थानमुपलभ्यते, तत् पवनेन संचार्यमाणत्वादिति बोध्यम्, तथाहि यत्र यत्र पवनः संचरति, तत्र तत्र शब्दोऽपि गच्छति, पवनप्रतिकूलगमनं शब्दस्य नास्ति । उक्तञ्च
३६०
-
नहीं रहते हैं, वे तो वहां संयोग संबंध से आश्रित रहते है' ऐसा कहना इस प्रश्न को स्थान देने के लिये बाध्य करता है कि यह समवाय क्या वस्तु है ? क्या एकत्र लोलीभाव से रहना यही समवाय है जैसा घटादिक और उसके रूपादिकों में हैं ? । सो इस कथन से तो शब्द में आकाशगुणता नहीं आती है, कारण कि शब्द और आकाश में इस प्रकार का लोली भावरूप समवाय संबंध नहीं है । जिस प्रकार घटादिक में सदा रूपादिक का एकत्र लोलीभाव रहा करता है उस प्रकार से आकाश में शब्द का सदा लोलीभाव नहीं रहता है ।
यदि कहा जावे कि 'आकाश में शब्द की उपलब्ध होती है अतः वह उसका गुण है ' सो ऐसी बात तो उल्कादिक में भी होती है अतः उनमें भी आकाशगुणता माननी पड़ेगी ।
ત્યાં સંચાગ સંખ ધે આશ્રિત રહે છે’ એમ કહેવું તે આ પ્રશ્નને સ્થાન દેવા માટે ફરજ પાડે છે કે એ સમવાય શી વસ્તુ છે ? શુ' એકત્ર લેાલીભાવથી રહેવુ એજ સમવાય છે, જેવા ઘટાદિક અને તેના રૂપાદિકામાં છે? તે આ કથનથી તે શબ્દમાં આકાશગુણુતા આવતી નથી, કારણ કે શબ્દ અને આકાશમાં પ્રકારના લેાલીભાવરૂપ સમવાય સંબધ નથી, જે પ્રકારે ઘટાક્રિકમાં હમેશાં રૂપાદિકને એક માત્ર લેાલીભાવ રહ્યા કરે છે, તે પ્રકારે આકાશમાં શબ્દના હંમેશાં લેાલીભાવ રહી શકતા નથી.
જો એમ કહેવામાં આવે કે “ આકાશમાં શબ્દની પ્રાપ્તિ થાય છે તેથી તે તેના ગુણ છે” તે એવી વાત તેા ઉલ્કાદિકમાં પણ થાય છે તેથીતેમનામાં પણ આકાશ ગુણુતા માનવી પડે,