________________
मन्दीरत्र यत्तु-व्यवहितार्थानुपलब्धिदर्शनाच्चक्षुः प्राप्यकारीति मन्यते तदयुक्तम्काचा-भ्रकपटल-स्फटिकैय॑वहितस्याप्युपलब्धिदर्शनेन हेतोरनैकान्तिकत्वात् । ___ अथ नयनरश्मयो निर्गत्य तमर्थ गृह्णन्ति, नयनरश्मयश्च तैजसत्वान्न तेजोद्रव्यैः प्रतिस्खलिता भवन्तीति चक्षुपः प्राप्यकारित्वस्वीकारे नास्ति कश्चिद्दोष इति चेत्, तदपि न समीचीनम् , महाज्वालादौ स्खलनोपलव्धेः, तस्माच्चक्षुरप्राप्यकारीति स्थितम् ॥ ___ एवं मनसोऽप्यप्राप्यकारित्वं विज्ञेयम् । तत्रापि विषयकृतानुग्रहोपघाताभावात् । ___ व्यवहित अर्थकी उपलब्धि नहीं होती' इससे जो तुम चक्षुमें प्राप्यकारिता मानते हो सो यह बात ठीक नहीं है, कारण कि काच, एवं भोडल एवं स्फटिकमणियोंसे ढके हुए व्यवहित पदार्थों की भी उपलब्धि होती देखी जाती है। ___यदि इस पर यह कहा जावे कि चक्षुकी किरणें निकल कर उस काच अभ्रकपटल आदिसे व्यवहित पदार्थको ग्रहण करती हैं। ये रश्मियां तैजस हैं अतः तैजस द्रव्योंद्वारा इनकी प्रतिस्खलना-रुकावट नहीं होती है, इस लिये चक्षुको प्राप्यकारि माननेमें कोई दोष नहीं है, सो ऐसी धारणा भी युक्तियुक्त नहीं है, कारण कि महाज्वाला आदिमें इसकी स्खलना देखी जाती है । इस लिये यही मानना चाहिये की चक्षु अप्राप्यकारी है। __ इसी तरह विषयकृत अनुग्रह और उपघातका मनके साथ संपर्क न होनेसे उसको भी अप्राप्यकारी जानना चाहिये ।
વ્યવહિત અર્થની પ્રાપ્તિ થતી નથી ” તમે ચક્ષમાં જે પ્રાકારિતા માને છે તે વાત બરાબર નથી, કારણ કે કાચ, અબ્રખ અને સ્ફટિકમણીઓમાં ઢંકાયેલ વ્યવહિત પદાર્થોની ઉપલબ્ધિ થતી દેખાય છે.
જે એ બાબતમાં એમ કહેવામાં આવે કે–ચક્ષનાં કિરણો નીકળીને તે કાચ, અબ્રપટલ, આદિથી આચ્છાદિત પદાર્થને ગ્રહણ કરે છે. એ કિરણે તેજસ્વી છે તેથી તેજસ્વી દ્રવ્ય દ્વારા તેની રૂકાવટ થતી નથી, તેથી ચક્ષને પ્રાપ્યકારી માનવામાં કઈદેષ નથી, તે એવી માન્યતા પણ ચુકિતયુંકત નથી, કારણ કે અગ્નિ મહાજવાળા આદિમાં તેની રૂકાવટ દેખાય છે. તે કારણે એમ જ માનવું જોઈએ કે ચક્ષુ અપ્રાપ્યકારી છે. એ જ રીતે વિષયકૃત અનુગ્રહ અને ઉપઘાતને મનની સાથે પણ સંપર્ક ન હોવાથી તેને પણ અપ્રાપ્યકારી भान नय.