________________
मन्दीसूत्रे नन्वेवं न दृश्यते, चक्षुषोऽपि हि विषयकृतावनुग्रहोपघाती भवतः। तथाहिमेघरहिते नभसि प्रचण्डमार्तण्डमण्डलं पश्यतो भवति चक्षुषो विधातः, तथा चन्द्रमण्डलं तरङ्गमालोपशोभितं जलं शाड्वलं हरिततरुमण्डलं च पश्यतश्चक्षुषोऽनुग्रहो भवतीति, तस्माच्चक्षुषः प्राप्यकारित्वमेव सिध्यतीतिचेत् , __अत्रोच्यते-विषयकृतानुग्रहोपघातौ चक्षुषः सर्वथा न भवतः, इति वयं न ब्रूमः किं तु एतावदेव ब्रूमः-यदा विषयं विषयतया चक्षुरवलम्बते, तदा ___ शंका-आप ऐसा कैसे कहते हैं कि चक्षु में विषयकृत उपघात
और अनुग्रह नहीं देखा जाता है । विषयकृत उपघात और अनुग्रह चक्षु । इन्द्रिय में देखा जाता है, अतः उसमें अन्य इन्द्रियों की तरह प्राप्यकारिता सिद्ध होती है । मेघरहित आकाश में जो व्यक्ति सूर्यमंडल का निरीक्षण करता है उसके चक्षु का विघात होता है, तथा चन्द्रमंडल का, तरङ्गमाला से उपशोभित जल का, हरितघास का एवं हरे २ वृक्षों का जो निरीक्षण करता है उसकी आंखों में शीतलता आती है, यह चक्षु का विषयकृन उपघात एवं अनुग्रह है।
उत्तर-इस कथनसे चक्षुमें प्राप्यकारिता सिद्ध नहीं होती है। इससे तो केवल यही बात जानी जाती है कि द्रव्यके संबंधसे चक्षुका उपघात और अनुग्रह होता है। हम इस बातका निषेध थोडे ही करते हैं कि विषय-पदार्थ-कृत उपघात और अनुग्रह चामें नहीं होता है ? किन्तु हम तो यह बतलाते है कि चक्षु जब पदार्थको विषय करता है
શંકા---આપ એમ કેવી રીતે કહે છે કે ચક્ષુમાં વિષયકૃત ઉપઘાત અને અનુગ્રહ દેખાતા નથી. વિષયકત ઉપઘાત અને અનુગ્રહ ચક્ષુ ઈન્દ્રિયમાં જવા મળે છે, તેથી તેમાં બીજી ઈન્દ્રિની જેમ પ્રાકારીતા સિદ્ધ થાય છે. મેઘ રહિત આકાશમાં જે વ્યક્તિ સૂર્યમંડળનું નિરીક્ષણ કરે છે તેનાં ચક્ષુને વિઘાત થાય છે, તથા ચન્દ્રમંડળનું તરંગમાળાથી શોભતા જળનું, લીલાં ઘાસનું અને લીલાંછમ વૃક્ષોનું જે નિરીક્ષણ કરે છે તેની આંખોમાં શીતળતા આવે છે, આ ચક્ષુનો વિષયકૃત ઉપઘાત અને અનુગ્રહ છે.
ઉત્તર--આ કથનથી ચક્ષમાં પ્રાગ્યકારિતા સાબીત થતી નથી. તે તો ફક્ત એજ વાત જાણવા મળે છે કે દ્રવ્યના સંપર્કથી ચક્ષુને ઉપઘાત માં અનુગ્રહ થાય છે. અમે એ વાતને નિષેધ છેડે કરીએ છીએ કે વિષય-પદાર્થ ઉપઘાત અને અનુગ્રહ ચક્ષુમાં થતું નથી ? પણ અમે તે એ બતાવીએ છીએ કે ચક્ષુ જ્યારે પદાર્થને વિષય કરે છે ત્યારે તે વિષયભૂત પદાર્થને વિષય * *