________________
पानचन्द्रिकाटीका-शानभेदाः । (स्रोमोक्षसमर्थनम् )
૨૮ ___ अत्रोच्यते-इह हि तावदेकेन्द्रियाणामाहारादिसंज्ञा विद्यते, तथा सूत्रेऽनेकशोऽभिधानात् । संज्ञा चाभिलाप उच्यते । उक्तश्च
"आहारसंज्ञा आहाराभिलापः क्षुद्वेदनीयप्रभवः खलु आत्मपरिणामविशेषः" इति, अभिलाषश्च 'ममैवंरूपं वस्तु पुष्टिकारि, तद् यदीदमवाप्यते, ततः समीचीनं भवती'-त्येवं शब्दार्थोल्लेखानुविद्धः स्वपुष्टिनिमित्तभूत-प्रतिनियतवस्तुप्राप्त्यध्यवसायः, स च श्रुतमेव, तस्य शब्दार्थपर्यालोचनात्मकत्वं च-'ममैवरूपं वस्तु इनमें श्रुतकी संभावना हो सकती? सो फिर इस प्रकार की मान्यतामें यह पूर्वकथित श्रुतका लक्षण नहीं बनता है।
उत्तर-ऐसा कहना ठीक नहीं है, कारण कि एकेन्द्रिय जीवों के आहार आदिचार संज्ञाएँ हैं, यह बात सूत्र में अनेक वार बतलाई गई है। जो संज्ञा है वही अभिलाषा है । कहा भी है___“आहारसंज्ञा आहाराभिलाषः क्षुद्वेदनीयप्रभवः खलु आत्मपरिणाम विशेषः" आहारसंज्ञा का तात्पर्य है आहार की अभिलाषा, यह जीवों के क्षुधावेदनीय के उदय से होती है। यह आत्मा का एक परिणाम विशेष है। 'मेरे लिये इस प्रकार की वस्तु पुष्टिकारक है, वह वस्तु यदि मुझे मिल जाय तो अच्छा है ' इस प्रकार अपनी पुष्टि को निमित्त कर के जो शब्द और उसके अर्थ के उल्लेख से अनुविद्ध प्रतिनियत वस्तु की प्राप्ति का अध्यवसाय होता है यही तो अभिलाषा है, और यह अभिलाषा ही श्रुत है। इस श्रुतमें शब्द और उसके अर्थ की पर्यालोचપછી તેમનામાં શ્રતની સંભાવના કેવી રીતે હોઈ શકે? જો એમ કહે કે શાસ્ત્રમાં તે તેમના પણ શ્રતને સભાવ બતાવ્યું છે તેથી અમે એમ કહીએ છીએ તે પછી એ પ્રકારની માન્યતામાં આ પૂર્વકથિત શ્રતનું લક્ષણ બનતું નથી.
ઉત્તરં—એમ કહેવું તે બરાબર નથી. કારણ કે એકેન્દ્રિય જીવોને આહાર આદિ ચાર સંજ્ઞાઓ છે, એ વાત સૂત્રમાં અનેકવાર બતાવવામાં આવેલ છે. २ संज्ञा छ मे०४ गालियाछे. यु ५५ छ-"आहारसंज्ञा आहाराभिलापः क्षुद्वदनीयप्रभवः खलु आत्मपरिणामविशेषः " मा२ संज्ञानु तात्पर्य छ २081રની અભિલાષા, તે જીને સુધાવેદનીયના ઉદયથી થાય છે. આ આત્માનું એક પરિણામવિશેષ છે, “મારે માટે આ પ્રકારની વસ્તુ પુષ્ટિકારક છે, તે વસ્તુ જે મને મળી જાય તે સારું.” આ પ્રમાણે પિતાની પુષ્ટિને નિમિત્ત બનાવીને જે શબ્દ અને તેના અર્થના ઉલ્લેખથી અનુવિદ્ધ પ્રતિનિયત વસ્તુની પ્રાપ્તિને જે
न०३६