________________
२४२
शानचन्द्रिकाटीका-शानमेवाः । (स्त्रीमोक्षसमर्थनम् ) __ यदि पुरुषाभिलापरूपो भाव एव साक्षादर्थ इति मन्यसे, तदा ब्रूहि-कि तदैव तद्भावस्तव संमतः, किं भूतपूर्वगत्या वा ?, तत्र यदि तदेव स पुरुषाभिलालापात्मको भावः, स्त्रीशब्दार्थस्तदा भवदभिमत पुरुष निर्वाणावस्थायामपि वेदसंभवः स्यात् । न चैतदागमप्रसिद्धमिति तादृशार्थस्वीकारे आगमविरोधः। ___ यदि भूतपूर्वगत्या पुरुषाभिलापरूपो भावः स्त्रीशब्दार्थः, इति संमतस्तर्हि देवादीनामपि निर्वाणप्राप्तिसंभवःस्यात् । तथा च-"सुरणारएमु चत्तारि होति " सुरनारकेषु चत्वारि भवन्ति 'गुणस्थानानि ' इत्याद्यागमविरोधः, तेष्वपि भूतपूर्वगत्या चतुर्दशगुणस्थानसंभवात् । भिलाषरूप भाव ही साक्षात् स्त्री शब्दका अर्थ होगा तो हम पूछते हैं कि क्या उसी समय यह भाव तुम्हें संमत है या भूतपूर्वगतिसे यह भाव तुम्हें संमत है। यदि कहो स्त्री-शब्दका अर्थ उसो समय-उस पर्यायमें ही पुरुषाभिलाषरूप भाववेद है, ऐसा हमें संमत है, सो ऐमी अवस्थामें
आपके अभिमत पुरुषनिर्वाणमें भी वेदका संभव माना जायेगा। परन्तु निर्वाण अवस्थामें तो वेदकी संभवता होती ही नहीं है, यह बात
आगममें प्रसिद्ध है, अतः स्त्री शब्दका अर्थ भाववेद स्त्री मानना यह ठीक नहीं है।
यदि कहो कि भूतपूर्व गतिसे पुरुषाभिलाषरूप भाव, स्त्री-शब्दका वाच्य है तो ऐसी स्थितिमें देवादिकोंके भी निर्वाणकी प्राप्ति होने का प्रसंग आता है, जो "सुरणारएसु चत्तारि होति" अर्थात् देव और થશે ? જે એમ કહેતા હો કે પુરુષાભિલાષરૂપ ભાવ જ સાક્ષાત્ શ્રી શબ્દને અર્થ થશે તે અમે પૂછીએ છીએ કે શું એજ સમયે આ ભાવ તમને કબૂલ છે કે ભૂતપૂર્વગતિથી આ ભાવ તમને કબૂલ છે? જે આપ એમ કહેતા હો કે સ્ત્રી-શબ્દનો અર્થ એ જ સમયે–એ પર્યાયમાં–જ પુરુષાભિલાષરૂપ ભાવ વેદ છે એવું અમને મંજુર છે તે એવી અવસ્થામાં આપના અભિમત પુરુષનિર્વાણુમાં પણ વેદને સંભવ મનાશે. પણ નિર્વાણ—અવસ્થામાં તે વેદની સંભવિતતા હેતી જ નથી, એ વાત આગમમાં પ્રસિદ્ધ છે, તેથી -શબ્દનો અર્થ ભાવ સ્ત્રી માનવે ઉચિત નથી.
જે એમ કહેતા હો કે ભૂતપૂર્વ ગતિથી પુરુષાભિલાષરૂપ ભાવ, સ્ત્રી-શબ્દને વાચે છે તે એવી સ્થિતિમાં દેવાદિકેને પણ નિર્વાણની પ્રાપ્તિ થવાનો પ્રસંગ
व गन ना२४ीमा यार मारे छ, म "सुरणारएसु चत्तारि होति" मेट न० ३२