________________
मन्दीसूत्रे
___ अथ संमूर्छिमादिषु सर्वोत्कृष्टदुःखस्थाने सर्वोत्कृष्टसुखस्थाने चेत्युभयत्रापि तद्गमनयोग्यतथाविधसर्वोत्कृष्टमनोवीर्यपरिणत्यभावो दृष्टस्ततोऽत्रापि तादृशमनोवीर्यपरिणत्यभावो निश्चेतव्य इति चेत् , संमूर्छिमादिषु प्रतिवन्धवलेन तादृशमनोवीर्यपरिणत्यभावः, न त्वत्र प्रतिवन्धो विद्यते, न खलु सप्तमपृथिवीगमनं निर्वाणगमनस्य कारणम् , नापि सप्तमपृथिवीगमनाविनाभावि निर्वाणगमनम् , चरमशरीरिणां सप्तमपृथिवीगमनमन्तरेणैव निर्वाणगमनदर्शनात् । परिणति का भी अभाव है। यह तो कोई बात नहीं है कि जो पुरुष भूमिकर्षणादिक कार्य करने में असमर्थ हों वे शास्त्रों के भी पढ़ने में अथवा जानने में समर्थ नहीं हों ? । क्यों कि इसमें प्रत्यक्ष से विरोध आता है । जो हाथी एक सूची को नहीं उठा सकता है क्या वह वृक्ष की शाखाओं के तोडने में असमर्थ होता है ? नहीं होता है। यदि ऐसा माना जाय तो इसमें प्रत्यक्ष से विरोध आता है ।
यदि कहा जाय कि लंमूच्छिम आदिकोमें सर्वोत्कृष्ट दुःख के स्थान में तथा सर्वोत्कृष्ट सुख के स्थान में जाने योग्य तथाविध सर्वोकृष्ट मनोवीर्यरूप परिणति का अभाव देखा जाता है उसी तरह स्त्रियों में भी तादृशमनोवीर्यरूप परिणति का अभाव निश्चित होता है सो ऐसा कहना ठीक इसलिये नहीं बैठता है कि संमूछिम आदिकों में जो तादृश मनोवीर्यरूप परिणति का अभाव है इसका कारण वहां प्रतिबंध है, यहां ऐसा कोई प्रतिबंध नहीं है । तथा सप्तम पृथिवी में गमन कोई निर्वाणઅભાવ છે. એવી તે કઈ વાત નથી કે જે પુરુષ ભૂમિકર્ષણાદિક કાર્ય કરવાને અસમર્થ હોય તેઓ શા ભણવાના અથવા જાણવામાં પણ અસમર્થ હોય? કારણ કે તેમાં પ્રત્યક્ષથી વિરોધ આવે છે. જે હાથી એક સોયને ઉઠાવી ન શકતું હોય તે શું વૃક્ષની શાખાઓને તેડવાને અસમર્થ હોય છે? હતો નથી. જો એમ માનવામાં આવે તો એમાં પ્રત્યક્ષથી વિરોધ આવે છે.
જે એમ માની લઈએ કે સંમૂરિઝમ આદિકેમાં સર્વોત્કૃષ્ટ દુઃખના સ્થાનમાં તથા સર્વોત્કૃષ્ટ સુખના સ્થાનમાં જવાને ચગ્ય તથાવિધ સર્વોત્કૃષ્ટ મનેવીય રૂપ પરિણતિને અભાવ જોવામાં આવે છે એ જ પ્રમાણે સ્ત્રીઓમાં પણ તાદૃશમની વરૂપ પરિણતિનો અભાવ નિશ્ચિત થાય છે તો એમ કહેવું છે એ કારણે બરાબર લાગતું નથી કે સંમૂ૭િમ આદિમાં જે તાદૃશ મને વીર્યરૂપ પરિણતિને અભાવ છે તેનું કારણ ત્યાં પ્રતિબંધ છે, અહીં એ કઈ પ્રતિબંધ નથી. તથા સાતમી પૃથ્વીમાં ગમન થવું એ કેઈ નિર્વાણ ગમનના પ્રતિ કારણ તે છે