________________
ज्ञानयन्द्रिकाटोका-शानमेदाः । (स्त्रीमोक्षसमर्थनम् ) शिरसि वस्त्रे प्रक्षिप्ते तस्य सपरिग्रहता भवेत् । न चैतदिष्ट, तस्मान्न वस्त्रसंसर्गमात्रं परिग्रहः, किंतु मूर्छा । सा च स्त्रीणां वस्त्रादिपु न विद्यते, धर्मोपकरणमात्रतया तस्योपादानात् । न खलु ता वस्त्रमंतरेणात्मानं रक्षयितुमीशते, ततो दीर्घतरसंयम परिपालनाय यतनया वस्त्रं परिभुञ्जानास्ताः परिग्रहवत्यः कथ भवेयुः ।
किञ्च-चैलस्य परिग्रहरूपत्वे-" णो कप्पइ णिग्गंथीणं पक्के तालपलंवे -अभिन्ने परिग्गहित्तए " इत्येयरूपो निर्ग्रन्थ्या व्यपदेशश्चागमे न श्रूयेत । अतो न सचैलत्वेन चारित्रासंभवः। पड़ने पर धर्मात्मापुरुषद्वारा डाला गया वस्त्र भी परिग्रहरूप माना जाना चाहिये, परन्तु वह ऐसा नहीं माना जाता है । इसलिये वस्त्र का केवल संसर्ग परिग्रहरूप नहीं माना जा सकता है, किन्तु मूर्छा ही परिग्रह है । जब परिग्रह का यह सुनिश्चित लक्षण मान्य हो जाता है तो यह बात माननी पडेगी कि वह मूर्छा वस्त्रादिकों के विषय में साध्वी स्त्रियों को नहीं होती है। केवल वे तो उसे धर्म का उपकरण जानकर ही धारण करती हैं । वस्त्रके विना वे अपना रक्षण भी नहीं कर सकती हैं, इसलिये दीर्घतरसंयम पालने के लिये यतना से वस्त्र का परिभोग करती हुईवे परिग्रहवाली कैसे मानी जा सकती हैं ? । तथा-चेल के परिग्रहरूप मानने पर"णो कप्पइणिग्गंथीणं पक्के तालपलंचे अभिन्ने परिग्गाहित्तए" इस प्रकार से जो निन्थियों का व्यपदेश आगम में सुनने में वा देखने में आता है वह नहीं आना चाहिये और आया है. अतः इस शास्त्रीयव्यपदेश से ऐसा ही ज्ञात होता है कि सचेल होने से चारित्र દ્વારા નાખેલું વસ્ત્ર પણ પરિગ્રહરૂપ માનવું જોઈએ પણ એમ મનાતું નથી. તેથી વસ્ત્રને ફકત સંસર્ગ જ પરિડરૂપ માની શકાતો નથી, પણ મૂછી જ પરિગ્રહ છે. જ્યારે પરિગ્રહનું આ ચોક્કસ લક્ષણ માન્ય થાય છે ત્યારે એ વાત સ્વીકારવી પડશે કે તે મૂછ વસ્ત્રાદિકના વિષયમાં સાધ્વી સ્ત્રીઓને થતી નથી. તેઓ તો ફક્ત તેને ધર્મનું ઉપકરણ માનીને જ ધારણ કરે છે વસ્ત્ર વિના તેઓ પોતાનું રક્ષણ પણ કરી શકતી નથી, શીતકાળ આદિમાં સ્વાધ્યાય પણ કરી શકતી નથી, તેથી દીર્ઘતર સંયમ પાળવાને માટે યતનાપૂર્વક વસ્ત્રનો પરિભેગ કરતી એવી તેઓ પરિગ્રહવાળી કેવી રીતે માની શકાય ?
तथा-वन परिग्रह३५ भानवाथी "णो कप्पइ णिग्गंधीणं पक्के तालपलंबे अभिन्ने परिग्गहित्तए" या प्रश्न निधीन्थियाने। व्यपहेश २माराममा સાંભળવામાં અને જોવામાં આવે છે તે ન આવવો જોઈએ, અને આવ્યો છે, તેથી આ શાસ્ત્રીય વ્યપદેશથી એવું જ જાણવા મળે છે કે સચેલ હોવાથી