________________
.
२०८
नन्दीस्त्रे यदि पूर्वाधीतं श्रुतं न भवति, तर्हि नियमाद् गुरुसंनिधौ गत्वा लिङ्गं पतिपद्यते, गच्छं वाऽवश्यं न मुञ्चति ।
प्रत्येकवुद्धानां तु पूर्वाधीतं श्रुतं नियमतो भवति, तच्च जघन्यतः एकाद. शाङ्गानि, उत्कर्षतः किंचिन्न्यूनानि दश पूर्वाणि । तेभ्यो देवता लिङ्गं प्रयच्छति । लिङ्गवर्जिता वा कदाचिद् भवन्ति ६।
बुद्धवोधितसिद्धाः-वुद्धा-आचार्यदयस्तैोधिताः सन्तो ये सिद्धास्ते तथा ७। स्त्रीलिङ्गसिद्धाः ८। पुंलिङ्गसिद्धाः । नपुंसकलिङ्गसिद्धाः १०। तथा होकर विहार करने की शक्ति होती है, और इच्छा भी यदि इसी प्रकार : की इनकी हो तो ये अकेले ही विहार करते हैं, नहीं तो गच्छावास में रहते हैं । इनका श्रुत जब पूर्वाधीत नहीं होता है तो ये नियमतः गुरु के निकट जाकर साधुवेष अंगीकार करते हैं, और गच्छ को नहीं छोड़ते हैं।
प्रत्येकवुद्धों का श्रुत नियम से पूर्वाधीत होता है । जघन्य से ये ग्यारह अंग पर्यन्त पढे हुए होते हैं, तथा उत्कृष्टरूप से कुछ कम दश पूर्वतक । इनके लिये साधुवेष देवता प्रदान करते हैं। अथवा ये कभी २ साधुवेष से वर्जित भी रहते हैं। ६।
बुद्धवोधितसिद्ध वे हैं कि जिन्हें आचार्य आदि बोध देते हैं । और उनसे प्रतिबोधित होकर ही जो सिद्ध अवस्था प्राप्त करते हैं ७। स्त्रीलिङ्ग से, पुल्लिङ्ग से तथा नपुंसकलिङ्ग से युक्त होकर जो सिद्ध होते हैं वे स्त्रीलिङ्ग पुंलिङ्ग और नपुंसकलिंग, सिद्ध ८-९-१० कहलाते हैं । स्वलिंगઅને તેમની એવી ઈચ્છા પણ હોય છે તેઓ એકલા જ વિહાર કરે છે, નહીં તે ગચ્છવાસમાં રહે છે. જે તેમનું શ્રત પૂર્વાધીત ન હોય તે તેઓ નિયમત ગુરુની પાસે જઈને સાધુ–વેષ સ્વીકારે છે. અને ગચ્છને છેડતાં નથી.
પ્રત્યેકબુધ્ધનું કૃત નિયમથી જ પૂર્વાધીત હોય છે. જઘન્યથી તેઓ અગિયાર અંગ સુધી ભણેલ હોય છે અને ઉત્કૃષ્ટરૂપથી દશ પૂર્વથી કઈક ઓછું ભણેલ હોય છે. તેમને માટે દેવ સાધુવેષ આપે છે. અથવા તેઓ ક્યારેક ક્યારેક સાધુવેષથી વર્જિત પણ રહે છે પેદા
જેમને આચાર્ય વગેરે બધ આપે છે, અને તેમના દ્વારા પ્રતિબંધિત થઈને જેઓ સિધ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે, તેઓ બુધ્ધબધિત સિધ્ધ છે IIી
નારીજાતિ, નરજાતિ અને નાન્યતર જાતિથી યુક્ત થઈને જે સિધ્ધ થાય छे तो स्त्रीलिंगा, पुखि भने नससि सिध्ध ४२वाय छे. ॥८-८-१०॥