________________
नन्दीसूत्रे सिद्धाः ५ । प्रत्येकबुध्धसिद्धाः-ये तु एकं किंचिदनित्यत्वादिभावनाकारणं वृषभादिकं प्रतीत्य बुद्धाः-परमार्थ ज्ञातवन्तस्ते प्रत्येकबुद्धाः । ये प्रत्येकवुद्धाः सिद्धास्ते प्रत्येकबुध्धसिद्धाः ६।।
ननु स्वयंवुद्ध-प्रत्येकबुद्धानां को भेदः ?, उच्यते-बोध्युपाधिश्रुतलिङ्गकृतो भेदस्तत्रास्ति । तथाहि-स्वयंबुद्धानां वाह्यनिमित्तं विनैव निजजातिस्मरणा"दिना वोधिरुपजायते, प्रत्येकबुद्धानां तु वाह्यनिमित्तापेक्षया वोधिः, श्रूयते चजिन्हें सम्यक् वरबोधि की प्राप्ति हुई है, और इसीके प्रभाव से जिन्होंने मिथ्यात्वरूप निद्रा का अभाव किया है, और इसी कारण जिन्हें सम्यक् बोध प्राप्त हो चुका है वे स्वयंवुद्ध हैं। इस स्वयंवुद्ध अवस्था में जो सिद्ध हुए हैं वे स्वयंवुद्धसिद्ध हैं ५। जो किसी अनित्यत्वादि भावना के कारणभूत बाह्य किसी वस्तु-वृषभ आदि का निमित्त पाकर वुद्ध हो जाते हैं-परमार्थ के ज्ञाता बन जाता हैं वे प्रत्येकवुद्ध हैं । जो प्रत्येक घुद्ध होकर सिद्ध बन जाते हैं वे प्रत्येकवुद्धसिद्ध हैं ६।
शंका–स्वयंवुद्ध और प्रत्येकवुद्ध में क्या भेद है ?
उत्तर-बोधि, उपधि, श्रुत एवं लिङ्ग की अपेक्षा भेद रहता है। जो स्वयंवुद्ध हुआ करते हैं उन्हें बाह्य निमित्त के विना ही बोधि प्राप्त हो जाती है । इसमें अन्तरंग निमित्त जातिस्मरण आदि पड़ते हैं । प्रत्येक वुद्धों में ऐसा नहीं होता है। उन्हें बोधि की प्राप्ति वाह्यनिमित्ताधीन બીજાના ઉપદેશ વિના જ જેમને સમ્યગવરબોધિની પ્રાપ્તિ થઈ છે, અને તેનાજ પ્રભાવથી જેમણે મિથ્યાત્વરૂપ નિદ્રાને નાશ કર્યો છે, અને એ જ કારણે જેમને સમ્યક બધ પ્રાપ્ત થઈ ગયું છે તેઓ સ્વયં બુદ્ધ છે. આ સ્વયં બુદ્ધ અવસ્થામાં જેઓ સિદ્ધ થયાં છે તેઓ સ્વયં બુદ્ધ સિદ્ધ છે (૬). જે કે અનિત્યસ્વાદિ ભાવનાના કારણભૂત કઈ વસ્તુ-વૃષભ આદિનું નિમિત્ત મેળવીને બુદ્ધ થઈ જાય છે-પરમાર્થના જાણકાર બની જાય છે, તેઓ પ્રત્યેકબદ્ધ છે. જેઓ પ્રત્યેકબુદ્ધ થઈને सिध्याय छ तेस। प्रत्येसुद्ध सिद्ध छ (6).
શંકા–રવયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધ વચ્ચે તફાવત છે ?
ઉત્તર–ધિ, ઉપાધિ, મૃત અને લિંગની અપેક્ષાએ ભેદ રહે છે. જેઓ સ્વયંબુદ્ધ થાય છે તેમને બાહ્ય નિમિત્ત વિના જ બાધિ પ્રાપ્ત થઈ જાય છે. તેમાં અંતરંગ નિમિત્ત જાતિર મરણ આદિ હોય છે. “પ્રત્યેક બુદ્ધોમાં” એવું થતું નથી-તેમને બેધિની પ્રાપ્તિ બાહ્ય નિમિત્તાધીન હોય છે. કરક