________________
१८४
नन्दीस्त्र ___तथा तानेव मनस्त्वेन परिणमितान् स्कन्धान विपुलमतिः अभ्यधिकतरकम्
अर्धतृतीयाङ्गुलप्रमाणभूमिक्षेत्रवर्तिनः स्कन्धानादायाऽधिकतरम् , सा चाधिकतरता देशतोऽपि भवति, ततः सर्वासु दिक्षु अधिकतरताप्रतिपादनार्थमाह-'विपुलतरकम्' प्रभूततरकम् , तथा-विशुद्धतरकं- निर्मलतरकम् , ऋजुमत्यपेक्षयाऽतीव स्फुटतरप्रकाशमित्यर्थः । स्फुटप्रतिभासो विपर्ययरूपोऽपि भवति, यथा द्विचन्द्र: प्रतिभासः, अतस्तद्वारणाय विशेषणान्तरमाह-'वितिमिरतरकम्' इति। विगतं तिमिरं -तिमिरसंपायो भ्रमो यस्मिन् तत वितिमिरम् , प्रकृष्टं वितिमिरं वितिमिरतरम् , दर्शन नहीं है। इसी लिये सूत्र में भी दर्शनोपयोग चार प्रकार का ही बतलाया गया है, पांच प्रकार का नहीं, कारण कि मनःपयेय दर्शन का परमार्थतः संभव नहीं है।
विपुलमति-उन्हीं मनरूप से परिणत किये हुए अढाई द्वीपक्षेत्रवर्ती स्कन्धों को कुछ अधिक अर्थात्-अढाई अंगुलप्रमाण भूमिरूप क्षेत्रमें रहे हुए स्कन्धों को लेकर अधिक देखता है। इस का अभिप्राय यह है कि-विपुलमति उस क्षेत्र की अपेक्षा अढाई अंगुल अधिक जानता है
और देखता है। अधिकतरता देश की अपेक्षा भी हो सकती है, अतः देश की अपेक्षा से हुई इस अधिकतरता को दूर करने के लिये सूत्रकारने सूत्र में विपुलतर पद रक्खा है । इसका तात्पर्य यह होता है कि विपुलमति मनापर्ययज्ञानी चारों दिशाओं के रूपी पदार्थों को ऋजुमति मनापर्ययज्ञानी की अपेक्षा विपुलतररूप से जानता और देखता है। उन पदार्थों का जानना और देखना ऋजुमति की अपेक्षा अतीवस्फुटतर होता है, यह बात विशुद्धतर शब्द से स्पष्ट होती है । स्फुट प्रतिभास પગ ચાર પ્રકારના જ બતાવ્યાં છે, પાંચ પ્રકારના નહીં. કારણ કે મન:પર્યાય शनना ५२भार्थत: स नथी.
વિપુલમતિ–એજ મનરૂપથી પરિણત કરેલ અઢી દ્વીપ ક્ષેત્રવત સ્કંધાને કંઈક વધારે એટલે કે અઢી આંગળ માપના ભૂમિરૂપક્ષેત્રમાં રહેલ સ્કંધને લઈને વધારે દેખે છે. તેને ભાવાર્થ એ છે કે વિપુલમતિ તે ક્ષેત્રનાં કરતાં અઢી આગળ વધારે જાણે છે અને દેખે છે. અધિસ્તરતા દેશની અપેક્ષાએ પણ હોઈ શકે છે, તેથી દેશની અપેક્ષાએ થયેલ એ અધિકતરતાને દૂર કરવાને માટે સૂત્ર કારે સૂત્રમાં વિપુલતર પદ મુકયું છે તેનું તાત્પર્ય એ છે કે વિપુલમતિ મનઃપર્યયજ્ઞાની ચારે દિશાઓના રૂપી પદાર્થોને જજુમતિ મન:પર્યવજ્ઞાની કરતાં વિપુલતરરૂપે જાણે અને દેખે છે. તે પદાર્થોને જાણવા અને દેખવાનું કાજુમતિનાં કરતાં અતિશય સ્કુટર હોય છે, એ વાત વિશુદ્ધતર શબ્દથી સ્પષ્ટ થાય