________________
--
___१७५
मानन्द्रिकाटीका-शानमेवाः।
ननु-अस्यैव सूत्रस्य प्रारंभे 'मनःपर्ययज्ञानं मनुष्याणामुत्पद्यते' इत्युक्ते सामर्थ्याद् ' अमनुष्याणां नोत्पद्यते' इत्यर्थों ज्ञातुं शक्यते, ततः कथमुच्यते'नो अमणुस्साणं उप्पज्जई' इत्यादि ।। ___उच्यते-इह शिष्यास्त्रिविधा भवन्ति, उद्घटितज्ञाः, मध्यमज्ञाः, मपश्चितज्ञाश्च । तत्र ये उद्घटितज्ञास्ते गुरुणा यथोक्तसामर्थ्यम् तदवबुध्यन्ते, तथैव मध्यकितनेक अप्रमत्त संयत सम्यग्दृष्टि जीव विशिष्ट तथा उत्तरोत्तर अपूर्व२ अर्थ के प्रतिपादक आगमों के सम्यक् अभ्यास से उनके पूर्ण ज्ञाता बन जाते हैं। इससे उनके चित्त में तीव्र तीव्रतर शुभ भावनाए जाग्रत होती रहती हैं, अतः इन भावनाओं के बल पर वे आमर्श-औषधि आदि लब्धियों को प्राप्त कर लिया करते हैं। जिन अप्रमत्त संयतों के आमर्श-औषधि आदि लब्धियों में से कोई एक लब्धि भी प्राप्त हो चुकी हैं, अथवा अवधिज्ञानलन्धि के वे धारक बन चुके हैं तो उनको मनःपर्ययज्ञान अवश्य होता है, परन्तु अप्रमत्त, संयम के धारक होने पर भी यदि वे ऋद्धिप्राप्त नहीं हैं तो ऐसी स्थिति में उनको मनःपर्ययज्ञान उत्पन्न नहीं होता है।
शंका-इसी सूत्र के प्रारंभ में मनःपर्ययज्ञान मनुष्यों के उत्पन्न होता है ऐसा कहने पर सामर्थ्य से ही यह बात स्पष्ट हो जाती है कि अमनुष्यों के मनःपर्ययज्ञान उत्पन्न नहीं होता है, तब फिर “अमनुष्याणां नोत्पद्यते" ऐसा क्यों कहा? દષ્ટિ જીવ વિશિષ્ટ તથા ઉત્તરોત્તર અપૂર્વ અપૂર્વ અર્થના પ્રતિપાદક આગમોના સમ્યગ અભ્યાસથી તેમના પૂર્ણ જાણકાર થઈ જાય છે, તેથી તેમનાં ચિત્તમાં તીવ્ર અને તીવ્રતર શુભ ભાવનાઓ જાગૃત થતી રહે છે, તેથી એ ભાવનાઓના પ્રભાવથી તેઓ આમ–ઔષધિ આદિ લબ્ધિઓને પ્રાપ્ત કર્યા કરે છે. જે અપ્રમત્ત સંયતોને આમર્શ—એષધિ આદિ લબ્ધિઓમાંથી કઈ એક લબ્ધિ પણ પ્રાપ્ત થઈ ગઈ હોય, અથવા અવધિજ્ઞાનલબ્ધિના તેઓ ધારનાર બની ગયા હોય તે તેમને મન:પર્યજ્ઞાન જરૂર ઉત્પન થાય છે, પણ અપ્રમત્ત સંયમના ધારણ કરનારા હોવા છતાં પણ જે તેઓને ઋદ્ધિ પ્રાપ્ત થઈ ન હોય તે એવી સ્થિતિમાં તેમને મન પર્યયજ્ઞાન ઉત્પન્ન થતું નથી.
શંકા–આજ સૂત્રની શરૂઆતમાં “મન:પર્યય જ્ઞાન મનુષ્યને ઉત્પન્ન થાય છે એમ કહેવા માત્રથી જ એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે અમનુષ્યને મનઃ પર્યાય शान पन्न नथी. छतi ५y " अमनुष्याणां नोत्पद्यते "मेश भाटे ?