________________
शानयन्द्रिकाटीका-शानमेदाः।
मूलम्-जइ कम्मभूमिय-गब्भवतिय-मणुस्साणं, उप्पज्जइ किंसंखिज्जवासाउय-कम्मभूमिय-गव्भवकंतियमणुस्साणं?, असंखिज्जवासाउय-कम्मभूमियं-गब्भवतिय-मणुस्साणं ?, गोयमा! संखेज्जवासाउय-कम्मभूमिय-गब्भवतिय-मणुस्साणं उप्पज्जइ, नो असंखेज्जवासाउय-कम्मभूमिय-गब्भवतियमणुस्साणं ॥
छाया--यदि कर्मभूमिज-गर्भव्युत्क्रान्तिक-मनुष्याणामुत्पद्यते किं संख्येयवर्षायुष्क-कर्मभूमिज-गर्भव्युत्क्रान्तिक-मनुष्याणाम् ?, असंख्येयवर्पायुष्ककर्मभूमिजगर्भव्युत्क्रान्तिक-मनुष्याणाम् ?, गौतम! संख्येयवर्षायुष्क-कर्मभूमिज-गर्भव्युत्क्रान्तिक-मनुष्याणामुत्पद्यते, नो असंख्येवर्षायुष्क-कर्मभूमिज-गर्भव्युत्क्रान्तिक-मनुष्याणाम्। ____टीका-'जइ कम्मभूमिय०' इत्यादि । व्याख्या निगदसिद्धा । नवरं-संख्येयवर्षायुष्काः पूर्वकोट्यादिजीविनः, असंख्येयवर्पायुष्काः=पल्योपमादिजीविन इति ।
'जइ कम्मभूमिय.' इत्यादि ।
अब पुनः गौतमस्वामी प्रभु से पूछते हैं-हे भदन्त ! यदि मनःपर्ययज्ञान कर्मभूमिगर्भज मनुष्यों को होता है तो क्या संख्यात वर्ष की आयुवाले कर्मभूमिगर्भज मनुष्य हैं उनको होता है अथवा जो असंख्यात वर्ष की आयुवाले कर्मभूमिगर्भज मनुष्य है उनको होता है । एककोटि पूर्व आदि आयुवालों का नाम संख्यातवर्षायुष्क और गणना से परे पल्योपम आदि आयुवालों का नाम असंख्यातवर्षायुष्क है । गौतम के इस प्रश्न को सुनकर भगवान ने कहा-हे गौतम ! मनःपर्ययज्ञान संख्यातवर्ष की आयुवाले ऐसे कर्मभूमिगज मनुष्यों को ही उत्पन्न होता है असंख्यातवर्ष की आयुवाले कर्मभूमिगर्भज मनुष्यों को नहीं ।।
"जइ कम्मभूमिय०" त्या
હવે ગૌતમ સ્વામી ફરીથી પ્રભુને પૂછે છે-“હે ભદત ! જે મન પર્યજ્ઞાન કર્મભૂમિગર્ભજ મનુષ્યને થાય છે તે શું સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કમભૂમિગર્ભજ મનુષ્યો છે તેમને થાય છે કે જે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિગર્ભજ મનુષ્ય છે તેમને થાય છે?” એક કટિ પૂર્વ આદિ આયુવાળાઓનું નામ સંખ્યાતવર્ષના આયુવાળા, અને ગણનાથી પર પલ્યોપમ આદિ આયુવાળાઓનું નામ અસંખ્યાત વર્ષના આયુવાળાં છે. ગૌતમને એ પ્રશ્ન સાંભળીને ભગવાને કહ્યું: “હે ગૌતમ! મન.પર્યજ્ઞાન સંખ્યાત વર્ષનાં આયુષ્યવાળા એવા કર્મભૂમિગર્ભજ મનુષ્યોને જ ઉત્પન્ન થાય છે. અસંખ્યાત વર્ષનાં આયુષ્યવાળા કમભૂમિગર્ભજ મનુષ્યને નહી. ”