________________
शानचन्द्रिकाटीका-शानमेदाः ।
१५३ त्याशयेनावधिज्ञानी जघन्येन सर्वरूपिद्रव्यापेक्षया पर्यायाणामनन्तभागं जानाति पश्यति । तदुच्यते-'सव्वभावाण' इत्यादि । सर्वभावानामनन्तभागं जानाति पश्यति।।
तदेवमवधिज्ञानं द्रव्यादिभेदतोऽप्यभिधाय संप्रति संग्रहगाथामाहमूलम्-ओही भवपच्चइओ, गुणपच्चइओ य वण्णिओ दुविहो ।
तस्स य बहू विकप्पा, दव्वे खित्ते य काले य ॥१॥ छाया-अवधिर्भवप्रत्ययिको, गुणप्रत्ययिकश्च वर्णितो द्विविधः ।
तस्य च बहवो विकल्पाः , द्रव्ये क्षेत्रे च काले च ॥१॥ टीका-'ओही' इत्यादि। भवप्रत्ययिकगुणप्रत्ययिकश्चेति द्विविधोऽवधिर्वर्णितः। तस्य द्विविधस्य च बहवो विकल्पा भवन्ति। द्रव्ये इति-द्रव्यविषयाः, परमाणुस्कन्धादिउत्कृष्ट से भी अनंतपर्यायों को जानता है । उसमें जघन्य की अपेक्षा उत्कृष्ट अनंतगुणा होता है, अतः अवधिज्ञानी जघन्य से सर्व रूपी द्रव्यों की अपेक्षा पर्यायों के अनंतवें भाग को जानता और देखता है । । इस प्रकार अवधिज्ञान का द्रव्यादिक भेदों की अपेक्षा वर्णन करके सूत्रकार अब इस विषयमें संग्रह गाथा का कथन करते हैं--'ओही भवपञ्चइओ' इत्यादि । ____ भवप्रत्ययिक और गुणप्रत्ययिक के भेद से अवधिज्ञान दो प्रकार का होता है । इन दोनों प्रकार के अवधिज्ञान के अनेक भेद हैं। द्वन्य, क्षेत्र और काल, तथा “च" शब्द से भाव को विषय करने के कारण अवधिज्ञान के और भी चार भेद होते हैं। परमाणु तथा स्कंध आदि द्रव्य को विषय करनेवाला अवधिज्ञान द्रव्य-अवधिज्ञान है । अंगुल के એને જાણે છે. તેમાં જઘન્યના કરતાં ઉત્કૃષ્ટ અનંતગણું હોય છે, તેથી અવધિજ્ઞાની જઘન્યથી સર્વ રૂપી દ્રવ્યોની અપેક્ષાએ પર્યાયેના અનંતમાં ભાગને જાણે અને દેખે છે.
આ રીતે અવજ્ઞાનનું દ્રવ્યાદિક ભેદની અપેક્ષાએ વર્ણન કરીને સૂત્રકાર હવે આ વિષયમાં સંગ્રહ ગાથાનું કથન કરે છે
"ओही भव पच्च इ ओ" छत्याह--
ભાવપ્રત્યયિક અને ગુણપ્રત્યયિકના ભેદથી અવધિજ્ઞાન બે પ્રકારનું હોય છે. આ ભને પ્રકારનાં અવધિજ્ઞાનના અનેક ભેદ છે. દ્રવ્ય, ક્ષેત્ર એને કાળ તથા છે ” શબ્દથી ભાવકે વિષય કરવાના કારણે અવધિજ્ઞાનનાં બીજાં પણ ચાર ભેદ થાય છે. પરમાણુ અને સ્કંધ આદિ દ્રવ્યને વિષય કરનારૂં અવધિજ્ઞાન
न० २०