________________
नन्दीसो
१४६ तथाविधक्षयोपशमजनितसामयसद्भावादिति भावः । एतच्च सामर्थ्यमात्र वर्ण्यते, अलोके हि अवधिज्ञानस्य द्रष्टव्यं वस्तु किमपि नास्ति, अवधिज्ञानस्य रूपिद्रव्यमात्रविषयकतयाऽऽकाशप्रदेशोऽपि नास्ति द्रष्टव्यः, अरूपित्वात् , अन्यस्य कस्यापि द्रव्यस्य तत्राभावाच्च। अवधिज्ञानमलोकाकाशस्यैकं प्रदेशं बहून् वा प्रदेशान् व्याप्तुं शक्नोतीति भावः । लोकालोकविभागस्त्वेवमवगन्तव्यः धर्मादीनां द्रव्याणां वृत्तिर्भवति यत्र तत् क्षेत्रं लोकः । तद्विपरीतं हि क्षेत्रमलोकः । ततः परं
तदनन्तरं तदवधिज्ञानमप्रतिपाति भवति, केवलज्ञानमनुत्पाद्य न निवर्तते । । केवलइसकी शक्तिमात्र को बतलाने के लिये कह दिया गया है। अर्थात् इस अप्रतिपाति अवधिज्ञान में इतनी शक्ति है कि वह अलोकाकाशतक के भी एक अथवा अनेक प्रदेशों को जान सकता है, देख सकता है ऐसी शक्ति भी इस में तथाविध क्षयोपशम से जनित सामर्थ्य से ही होती है । अवधिज्ञान सिर्फ रूपी द्रव्य को ही विषय करता है, अरूपी द्रव्य को नहीं। आकाश के प्रदेश भी इस तरह अरूपी ही हैं, वे इसका विषय हो नहीं सकते हैं, तथा और अन्य 'द्रव्य अलोकाकाश में हैं नहीं। ऐसी स्थिति में सूत्र में जो 'अलोकाकाश के एक प्रदेश को अथवा बहुत प्रदेशों को वह जानता देखता है ' ऐसा कहा है वह केवल इसके सामर्थ्य को प्रकट करने के लिये कहा गया जानना चाहिये । धर्मादिक द्रव्यों का जितने आकाश में निवास है वह लोकाकाश, तथा इससे बहिर्भूत आकाश का नाम अलोकाकाश है । अप्रतिपाती अवधिज्ञान केवलज्ञान को उत्पन्न किये बिना नहीं छूटता है। શક્તિમાત્રને જ બતાવવા માટે કહેલ છે. એટલે કે આ અપ્રતિપાતિ અવધિજ્ઞાનમાં એટલી શક્તિ છે કે તે અલકાકાશ સુધીના પણ એક અથવા અનેક પ્રદેશોને જાણી શકે છે એવી શકિત પણ તેમાં તેવા પ્રકારના ક્ષયોપશમથી પેદા થયેલ સામર્થ્યથી જ હોય છે. અવધિજ્ઞાન ફક્ત રૂપી દ્રવ્યને જ વિષય કરે છે. અરૂપી દ્રવ્યને નહીં. આકાશના પદાર્થો પણ આ રીતે અરૂપી જ છે, તે ઓ તેને વિષય થઈ શકતા નથી તથા બીજા કેઈ દ્રવ્ય અકાકાશમાં નથી. આવી સ્થિતિમાં સૂત્રમાં જે “અકાકાશના એક પ્રદેશ પ્રદેશને અથવા ઘણા પ્રદેશને તે જાણે દેખે છે” એવું કહેલ છે તે ફક્ત તેના સમાને પ્રગટ કરવાને માટે જ કહેલ છે એમ માનવું જોઈએ. ધર્માદિક દ્રવ્યોને જેટલાં આકાશમાં નિવાસ છે તે લોકાકાશ તથા તેની બહાર આવેલ આકાશનું નામ અલકાકાશ છે, અતિપાતિ અવધિજ્ઞાન કેવળજ્ઞાનને ઉત્પન્ન કર્યા વિના છૂટતું નથી,