________________
झानचन्द्रिकाटीका-शानभेदाः। मेवोच्यते । यद्येतावति क्षेत्रे द्रष्टव्यं किमपि द्रव्यं भवेत् , तत् तदाऽवधिज्ञानी पश्येत् , न च तद् द्रष्टव्यं तत्रालोके किमपि संभवति, यतोऽयमवधिस्तीर्थकरादिभिः 'रूपिद्रव्यमात्रविषयको भवती'-त्युक्तम् , तच्च रूपिद्रव्यमलोके नास्तीति ।।
ननु यद्येवमवधिोकप्रमाणो भूत्वा विशुद्धिवशेन लोकाद् बहिरप्यसौ वर्धते सत्र तद्धेः किं फलम् ? लोकाद् वहिर्द्रष्टव्याभावादिति चेत् , वह तो अमूर्त है, वह उसका विषय भी कैसे हो सकता है ? परन्तु 'इतना क्षेत्र अवधिज्ञान का विषय है ऐसा जो कहा जाता है इससे केवल उसका सामर्थ्य ही दिखलाया जाता है, और इसका तात्पर्य यह निकलता है कि यदि इतने क्षेत्रमें द्रष्टव्य ज्ञातव्य यदि कोई भी द्रव्य हो, तो अवधिज्ञानी उस को देख सकता है, परन्तु अलोकाकाशरूप क्षेत्रमें तो कोई ऐसा द्रव्य द्रष्टव्य है ही नहीं कि जिस को यह देख सके, यदि वहां ऐसा कोई द्रव्य होता तो उस को यह देख लेता। इसीलिये तीर्थकरादिकोंने-'अवधिज्ञान का विषय रूपी द्रव्य है। ऐसा कहा है। आकाश के सिवाय और कोई द्रव्य अलोकाकाशमें नहीं है।
शंका-इस तरह से अवधिज्ञान, लोकप्रमाण होकर यदि विशुद्धि के वश से लोक के बाहिर भी बढ़ जाता है तो फिर इसकी वहां पर वृद्धि से क्या फल निकल सकता है ? वहां पर तो इसकी वृद्धि केवल निष्फल ही मानी जावेगी, कारण-वहां दृष्टव्य तो कोई द्रव्य है ही नहीं कि जिस को देखकर यह अपनी वृद्धि में सफलित हो सके ?
છે, તે તેને વિષય પણ કેવી રીતે હેઈ શકે ? પણ “આટલું ક્ષેત્ર અવધિજ્ઞાનને વિષય છે એવું જે કહેવાય છે તેના વડે ફક્ત તેની શક્તિ જ બતાવવામાં આવે છે, અને તેનું તાત્પર્ય આ નિકળે છે કે જે આટલાં ક્ષેત્રમાં દ્રષ્ટવ્યજ્ઞાતવ્ય જે કોઈ પણ દ્રવ્ય હોય તે અવધિજ્ઞાની તેને જોઈ શકે છે. પણ અલકાકાશરૂપ ક્ષેત્રમાં તે એવું કોઈ દ્રવ્ય દ્રષ્ટવ્યું છે જ નહીં કે જેને તે જોઈ શકે, જો ત્યાં એવું કોઈ દ્રવ્ય હેત તો તેને તે જોઈ લેત. તેથી જ તીર્થકરાદિકેએ એવું કહ્યું છે કે “અવધિજ્ઞાનને વિષય, રૂપી દ્વવ્ય છે.” આકાશના સિવાય બીજું કોઈ દ્રવ્ય અકાકાશમાં નથી.
શંકા–આ રીતે અવધિજ્ઞાન, લોકપ્રમાણુ થઈને જે વિશુદ્ધિના વશવડે લેકની બહાર પણ વધી જાય છે તો પછી તેની ત્યાં વૃદ્ધિથી કર્યું પરિણામ આવી શકે છે? ત્યાં તે તેની વૃદ્ધિ તદ્દન નિષ્ફળ જ મનાશે, કારણ કે ત્યાં દ્રષ્ટવ્ય તે કેઈ દ્રવ્ય છે જ નહીં કે જેને જોઈને તે પિતાની વૃદ્ધિમાં સફળ થઈ શકે ?