________________
नदीसूत्रे
"
क्षयोपशमात् सकलजीवोपयोगे सत्यपि साक्षादेकदेशे नैव दर्शनादात्मप्रदेशान्तगतं यदवधिज्ञानं तदन्तगतमुच्यते इति प्रथमम् । अथवा – औदारिकशरी रैकदेशे नैव दर्शनादौदा रिकशरीरान्ते गतं यदवधिज्ञानं तदप्यन्तगतमुच्यते, औदारिक-शरीरस्यैकदेशे एकस्यां दिशि तदवधिज्ञानमुत्पद्यते इति द्वितीयम् । क्षेत्रान्तगतं तु अवधिज्ञानोद्योतितक्षेत्र दिग्भागे अवधिमतो जीवस्य वर्तमानत्वादेकदिगुरूपस्य क्षेत्रस्य पर्यन्ते व्यवस्थितमवधिज्ञानमन्तगतं भवतीति व्यपदिश्यते इति तृतीयम् । क्षेत्र के अन्त में ३, व्यवस्थित होने की वजह से तीन प्रकार का बतलाया गया है ।
"
यद्यपि अवधिज्ञानावरण कर्म का क्षयोपशम सर्व आत्मप्रदेशों में होता है, और इस अपेक्षा उसका उपयोग सर्व आत्मप्रदेशों के साथ ही होता है, फिर भी साक्षात् उसकी उत्पत्ति जीवके एकदेश से ही होती देखी जाती है, इसलिये वह आत्मप्रदेशान्तगत कहा गया है १ । यह प्रथम भेद १ ।
८८
अथवा औदारिक शरीर की अपेक्षा कर के उसके एक देश से ही यह उत्पन्न होता देखा जाता है इसलिये भी यह अन्तगत कहा गया है। औदारिक शरीर के एक देशमें एक दिशामें वह अवधिज्ञान उत्पन्न होता है यह अन्तगत का द्वितीय प्रकार है २ । तृतीय प्रकार ऐसा है कि अवविज्ञान से उद्योतित क्षेत्र के दिग्भाग में अवधिज्ञान से युक्त जीवमें वर्तमान होने के कारण एकदिग्रूप अर्थ के अन्त में यह व्यवस्थित होता है, अतः यह अवधिज्ञान अंतगत कहा जाता है ३ |
પ્રકાશિત ક્ષેત્રના અન્તમાં વ્યવસ્થિત હેાવાથી ત્રણ પ્રકારનુ` ખતાવવામાં આવ્યું છે જો કે અવધિજ્ઞાનાવરણુ કર્મના ક્ષચેાપશમ સર્વ આત્મપ્રદેશામાં થાય છે અને એ અપેક્ષાએ તેના ઉપયાગ સર્વ આત્મપદેશેાની સાથે જ થાય છે છતાં પણ તેની સાક્ષાત ઉત્પત્તિ જીવના એક દેશથી જ થતી દેખાય છે, તેથી તે આત્મપ્રદેશાન્તગત કહેવાયેલ છે ૧ આ પહેલા ભેદ.
અથવા ઔદારિક શરીરની અપેક્ષા કરીને તેના એક દેશથી જ તે ઉત્પન્ન થતું દેખાય છે તેથી પણ તે અન્તગત કહેવાયુ છે. ઔદારિક શરીરના એક દેશમાં, એક દિશામાં તે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ અન્તગતને ખીજો પ્રકાર છે ૨.
ત્રીજો પ્રકાર એવા છે કે અવધિજ્ઞાનથી ઉદ્યોતિત ક્ષેત્રના ટ્વિગ્સાગમાં અવિધજ્ઞાનવાળા જીવમાં વર્તમાન હોવાને કારણે એકત્તુિપ અના અન્વે તે વ્યવસ્થિત થાય છે, તે અધિજ્ઞાનને અતગત કહેવામાં આવે છે ૩.