________________
८६
नन्दी
मनोऽन्ते पर्यन्ते स्थितमितिकृत्वा - अन्तगतमित्युच्यते, तैरेव पर्यन्तवर्तिभिरात्मप्रदेशैः साक्षादवधिरूपं ज्ञानं जायते, न त्वशे पैरात्मप्रदेशैः ? इति प्रथमोऽर्थः ।
अथवा - औदारिकशरीरस्य अन्ते गतं - स्थितमन्तगतम्, कयाचिदेकदिशयोपलम्भात् । इदमपि स्पर्धकानुरूपमवधिज्ञानम् । सर्वेषामप्यात्मप्रदेशानां क्षयोपशमभावेऽपि औदारिकशरीरान्ते कयापि दिशया यद्वशादुपलभ्यते, तदप्यन्तगतम् २ |
ननु यदि सर्वात्मप्रदेशानां क्षयोपशमस्ततः सर्वतः किं न पश्यति ? उच्यतेयदि ये स्पर्धक आत्मा के प्रदेशों के अन्त में स्थित हैं तो इन पर्यन्तवर्ती आत्मप्रदेशोंसे ही साक्षात् अवधिरूप ज्ञान उत्पन्न होगा, आत्मा के समस्त प्रदेशोंसे नहीं । इस प्रकार यह अन्तगत आनुगामिक अवधिज्ञान का भाव है । यह प्रथम अर्थ १ |
अथवा -- अन्तगत - शब्द का दूसरा अर्थ " जो औदारिक शरीर के अन्तमें स्थित हो " ऐसा भी होता है। औदारिक शरीर के अन्तमें स्थित रहनेवाला यह अवधिज्ञान भी स्पर्धकों के अनुरूप ही होता है, और किसी एक दिशा में स्थित रूपी पदार्थों को स्पष्ट जानता है । यद्यपि अवधिज्ञानावरण कर्म का क्षयोपशम समस्त आत्मप्रदेशों में होता है तो भी यह औदारिक शरीर के अन्त में स्थित होकर ही किसी एक दिशामें व्यवस्थित रूपी पदार्थों को विषय करता है ।
शंका- यदि अवधिज्ञानावरण कर्म का क्षयोपशम समस्त आत्मप्रदेशों में होता है तो समस्त आत्मप्रदेशों से ही यह अवधिज्ञान रूपी पदार्थों को क्यों नहीं जानता देखता है ? |
આત્માના પ્રદેશોના અન્તમાં રહેલ હોય તેા એ પતવા આત્મપ્રદેશેામાંથી જ સાક્ષાત્ અવિધરૂપ જ્ઞાન ઉત્પન્ન થશે, આત્માના સમસ્ત પ્રદેશમાંથી નહી. આ પ્રમાણે આ અન્તગત આનુગામિક અવધિજ્ઞાનના ભાવ છે. આ પહેલા અ.
અથવા-અન્તગત શબ્દના ખીજો અર્થ “ જે ઔદારિક શરીરના અન્તમાં સ્થિત હોય ” એવા પણ થાય છે ઔદ્યારિક શરીરના અન્તમાં સ્થિત રહેનારૂ અવધિજ્ઞાન પણ સ્પર્ધકને અનુરૂપ જ હોય છે, અને કાઈ એક દિશામાં રહેલાં રૂપી પદાર્થોને સ્પષ્ટ જાણે છે જો કે અવિજ્ઞાનાવરણુ કર્મના ક્ષયાપશમ સમસ્ત આત્મપ્રદેશેમાં થાય છે. તે પણ । તે ઔદારિક શરીરના અન્તમાં સ્થિત થઇને જ કઈ એક દિશામાં વ્યવસ્થિત રૂપી પદાર્થોને વિષય કરે છે.
શકા—જો અવધિજ્ઞાનાવરણુ કર્માંના ક્ષયાપશમ સમસ્ત આત્મપ્રદેશામાં થાય છે તે સમસ્ત આત્મપ્રદેશાવડે જ આ અવિધજ્ઞાન રૂપી પદાર્થોને કેમ જાણતું દેખતું નથી ?