________________
शानचन्द्रिकाटीका-शानभेदाः। णवस्त्रवदतीवसूक्ष्मविवरसंवृतो भवतीत्यर्थः। तथा-अल्पस्नेहः-स्वरूपतोऽल्पस्नेहः, स्तोकस्नेहाऽविभागसमुदायरूप इत्यर्थः। तथा अविमलश्च नैर्मल्यरहितश्च भवति ॥१॥
कर्मणामुये क्षायोपशमिकभावस्य प्रादुर्भावः। ननु क्षायोपशमिको भावः कर्मणामुदये सति भवत्यनुदये वा ?, न तावदुदये, विरोधात् । तथाहि-क्षायोपशमिको भाव उदयावलिकाप्रविष्टस्यांशस्य क्षये सति, अनुदितस्य चोपशमे विपाकोदयनिरोधलक्षणे प्रादुर्भवति, नान्यथा। ततो यादयः, कथं क्षयोपशमः ?, क्षयोपशमश्चेत् कथमुदयः, तमःप्रकाशवत तयोर्विरोधादिति ? | वाला होता है। कोई२ चिकने वस्त्र की तरह अत्यंत सूक्ष्म छिद्रों से युक्त होता है। इसमें स्नेहगुण अल्परूपमें रहता है अर्थात् यह थोडे से स्नेहगुण के अविभागवाले समुदायरूप होता है। तथा निर्मलता से रहित होता है ॥१॥
कर्मो के उदयमें क्षायोपशमिक भाव का प्रादुर्भाव
शंका-क्षायोपशमिक भाव कर्मों के उदय होने पर होता है या अनुदयमें होता है ? उदयमें तो हो नहीं सकता, क्यों कि क्षायोपशमिक और उदय का विरोध है। उद्यावलिमें प्रविष्ट अंश के क्षय होने पर, अनुदित अंश के उपशम होने पर-विपाकोदय के निरोध होने परक्षायोपशमिक भाव उत्पन्न होता है, अन्यरूप से क्षायोपशमिक भाव नहीं होता है, इसलिये यदि क्षायोपशमिक को उदयजन्य माना जायगा तो वह क्षायोपशमिक कैसे कहलावेगा? अर्थात् वह तो औदयिक भाव रूप ही कहलावेगा। यदि उस को औदायिक माना जाय तो क्षायोपशજેમ અત્યત સૂક્ષ્મ છિદ્રોવાળ હોય છે. આમાં સ્નેહગુણ અલ્પરૂપમાં રહે છે. એટલે કે તે થોડા પ્રમાણમાં સ્નેહરુણના અવિભાગવાળાં સમુદાયરૂપ હોય છે. તથા નિર્મળતાથી રહિત હોય છે (૧)
કર્મોના ઉદયમાં ક્ષાયોપથમિક ભાવનો પ્રાદુર્ભાવ–
શંકા–ક્ષાયોપથમિક ભાવ કર્મોને ઉદય થતાં થાય છે કે અનદયમાં થાય છે? ઉદયમાં તે થઈ શકતો નથી, કારણ કે શ્રાપથમિક અને ઉદયનો વિરોધ હોય છે ઉદયાવલિમાં પ્રવિણ અશને ક્ષય થતા, તથા અનુદિત અંશને ઉપશમ થતાં-વિપાકેદયને નિરોધ થતાં–ક્ષાપશમિક ભાવ ઉત્પન્ન થાય છે. અન્યરૂપથી લાપશમિક ભાવ થતું નથી, તેથી જે ક્ષાપશમિકને ઉદયજન્ય માનવામાં આવે છે તે ક્ષાપશમિક કેવી રીતે કહેવાય? એટલે કે તે તે ઔદયિકભાવરૂપ જ કહેવાશે. જે ઔદયિક માનવામાં આવે છે તેમાં ક્ષા